1. Home
  2. Tag "CORONA"

રાજ્યમાં માત્ર શ્રમિકો જ નહીં પણ અન્ય લોકો સામેના લોકડાઉન ભંગના કેસ પાછા ખેંચાશે ખરા?

અમદાવાદઃ  કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન તેના ઉલ્લંઘનના કિસ્સા પણ સામે આવ્યા હતા. આવામાં સરકાર દ્રારા 500થી વધારે મજૂરો સામે લોકડાઉનના ઉલ્લંઘન બદલ કરાયેલા કેસને પરત લેવાની જાહેરાત કર્યા બાદ, એવી ચર્ચા શ થઈ ગઈ હતી કે રાજ્યના 1.75 લાખથી વધુ નાગરિકો સામે નોંધાયેલા કેસ પણ પરત ખેંચવામાં આવશે. જોકે, […]

લો બોલો, થાણે કોર્પોરેશને જીવીત વ્યક્તિને મૃત જાહેર કરી પ્રમાણપત્ર લેવા પણ બોલાવ્યાં

મુંબઈઃ મહારાષ્ટ્રના થાણેમાં એક અજીબોગબીર ઘટના સામે આવી છે. થામેમાં રહેતા 55 વર્ષિય શિક્ષકને તાજેતરમાં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એક ફોન આવ્યો હતો. તેમજ ફોન કરનાર મહિલાએ આરોગ્ય વિભાગના કર્મચારી તરીકે ઓળખ આપીને તેમને મૃત્યુનું પ્રમાણપત્ર લઈ જવાની સૂચના આપી હતી. મહિલાની વાત સાંભળીને શિક્ષકના પગનીચેથી જમીન સરકી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર થાણેના મનપાડા વિસ્તારમાં […]

કેન્દ્રના પેકેજથી કોઈ ફાયદો નહીં થાય: ટૂર-ટ્રાવેલ્સ ઓપરેટરોનો મત

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો હળવા કર્યા છે. તેથી તમામ રોજગાર-ધંધા રાબેતા મુજબ થયા છે. કોરોના કાળમાં સૌથી વધુ ટ્રાવેલ્સ ઉદ્યોગને સહન કરવું પડ્યું છે. કેન્દ્ર સરકારે ટ્રાવેલ્સ ઉદ્યોગ માટે રાહત પેકેજ તો જાહેર કર્યું છે. જેમાં ટ્રાવેલ્સ ઓપરેટરને 10 લાખ રૂપિયા લોન આપવાની જાહેરાત કરી હતી. પરંતુ લોન એવા ઓપરેટરોને […]

કોરોનાના કેસ ઘટતા હવે ઔદ્યોગિક મૂડીરોકાણ વધારવા મેળા અને પ્રદર્શન યોજવા સરકારની મંજૂરી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. રથયાત્રા બાદ જે 18 શહેરોમાં રાતના 10 વાગ્યાથી રાત્રી કરફ્યું અમલમાં તે પણ ઉઠાવી લેવામાં આવે તેવી શક્યતા છે. બીજીબાજુ સરકારના ઉદ્યોગ વિભાગે ઔદ્યોગિક મૂડીરોકાણ વધારવા માટે વ્યાપાર મેળા અને ઔદ્યોગિક પ્રદર્શન યોજવાનું નક્કી કર્યું છે. વિભાગના આદેશ પ્રમાણે વિદેશી ડેલિગેશન અને […]

આજે રાષ્ટ્રીય ડોકટર દિવસ – જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

આજે રાષ્ટ્રીય ડોકટર દિવસની કરાઈ રહી છે ઉજવણી ડોક્ટર્સના યોગદાનને સમર્પિત કરવાનો દિવસ ઘણા દિવસોમાં અલગ-અલગ દિવસે મનાવાય છે આ દિવસ દર વર્ષે 1 જુલાઇએ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ડોક્ટર્સના યોગદાનને સમર્પિત છે અને આ દિવસે સામાન્ય જનતાને ડોક્ટર્સના મહત્વ વિશે જાણકારી આપવામાં આવે છે. ડોક્ટર્સને હંમેશા ભગવાનનો દરજ્જો આપવામાં આવે […]

કોરોનાની સારવાર માટે 30 ટકા લોકોએ મોબાઈલ એપથી તાત્કિલિન લોન લીધી

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે લોકડાઉન અને અન્ય નિયંત્રણોને કારણે વેપાર-ધંધાને વ્યાપક નુકશાન થયું છે. તેમજ અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. દરમિયાન કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થયાં હતા. વેપાર-ધંધાને અસરને આર્થિક મુશ્કેલીનો સામનો કરતા લોકોએ કોરોનાની સારવાર માટે ઉછીના નાણા લીધા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. 30 ટકાથી વધારે લોકોએ કોરોનાની સારવાર […]

કોરોનાની બીજી લહેરઃ શહેરી વિસ્તારમાં વસવાટ કરતા 40 ટકા લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયાં

દિલ્હીઃ કોરોના મહામારીની બીજી લહેરમાં લાખા લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયાં છે. આ વખતે ગ્રામીણ વિસ્તારની સરખામણીએ શહેરી વિસ્તારના લોકોને વધારે અસર થઈ છે. યુગોવના સર્વેના રિપોર્ટ અનુસાર બીજી લહેર બાદ પાંચમાંથી બે શહેરી વિસ્તારના લોકોની આર્થિક સ્થિતિ લથડી છે. એટલે કે 40 ટકા લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. સર્વેમાં જોડાયેલા લોકો માને છે […]

કોરોનાનો કાળમાં સૌથી વધુ કેટરિંગના ધંધાર્થીઓને સહન કર્યું, હવે બુસ્ટર ડોઝની ખાસ જરૂર

રાજકોટ :  રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. તેથી રોજગાક-ધંધા પણ પૂર્વવત બની ગયા છે. જોકે 18 શહેરોમાં હજુ રાતના 10 વાગ્યાથી કરફ્યુનો અમલ શરૂ થઈ જતો હોવાથી ખાસ કરીને હોટલ- રેસ્ટોરન્ટસ અને ખાણીપીણીના ધંધાને અસર પડી રહી છે. અત્યારે સૌથી માઠી દશા કેટરીંગના વ્યવસાયિકોની થઇ ગઇ છે. લગ્ન […]

અમદાવાદમાં 28 લાખથી વધુ લોકોએ લીધી વેક્સિન, 55 ટકા લોકોએ પહેલો અને 14 ટકાએ બંને ડોઝ લીધા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના વેક્સિન વધુને વધુ લોકો લે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ વેક્સિનનો પુરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ઘણાબધા લોકોને વેક્સિન લીધા વિના પરત ફરવું પડે છે. જોકે આ સમસ્યાનો ટુંક સમયમાં અંત આવી જશે એવો તંત્ર દાવો કરી રહ્યું છે.  અમદાવાદ શહેરમાં 18 વર્ષથી ઉપરની વયના અંદાજીત […]

કોરોનાની બીજી લહેરઃ દેશમાં 800 તબીબોના થયા મોત

દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોના મોત થયાં હતા. જ્યારે લાખો લોકો સંક્રિમત થયાં હતા. કોરોના મહામારીમાં પોતાના જીવની ચિંતા કર્યા વિના તબીબો, મેડિકલ સ્ટાફ અને પોલીસ સતત સેવામાં કાર્યરત રહ્યાં હતા. તેઓ પણ કોરોના સંક્રમિત થયા હતા. એટલું જ નહીં 800 તબીબોના કોરોનામાં મૃત્યુ પામ્યા હતા. પહેલી લહેરમાં 748 તબીબો ભોગ બન્યાં હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code