કોરોના રસીકરણ અભિયાનઃ દેશમાં અત્યાર સુધી 27.23 કરોડ ડોઝ લગાવાયાં
દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે મોટાપાયે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ અત્યાર સુધીમાં 27 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં કોરોનાની બે રસીના સફળ પરિક્ષણ બાદ તા. 16મી જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરોનાની રસી આપવામાં આવી હતી. તે બાદ […]


