1. Home
  2. Tag "CORONA"

અમદાવાદઃ સાબરમતી નદીમાંથી મળ્યું કોરોનાનું સંક્રમણ

અમદાવાદઃ કોરોનાની બીજી લહેર ધીમી પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, તાજેતરમાં જ ગંગા નદીમાંથી કોરોનાનું સંક્રમણ મળી આવ્યા બાદ હવે અમદાવાદની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી કોરોનાનું સંક્રમણ મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે. આમ, ગુજરાતની નદીઓ પણ કોરોનાથી મુક્ત નહીં હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ તમામ પ્રાકૃતિક જળ સ્ત્રોતમાં કોરોના […]

રાજકોટના કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્યા

સ્વામિનારાયણ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્યા ભક્તોએ સરકારની ગાઈડ લાઈનનું કરવું પડશે પાલન ભક્તોએ દર્શન કરીને અનુભવી ધન્યતા રાજકોટ : કોરોના મહામારીને કારણે છેલ્લા કેટલાક દિવસોથી મંદિરોને બંધ રાખવામાં આવ્યા હતા બંધ હતા.ત્યાં હવે સ્થિતિ સુધારતા દરેક મંદિરોના દ્વાર ભક્તો માટે ખુલ્લી રહ્યા છે.ત્યાં હવે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા BAPS  સ્વામિનારાયણ મંદિરના દ્વાર […]

અમદાવાદમાં કોરોનાના ત્રીજા વેવને પહોંચી વળવા 11 અધિકારીને જવાબદારી સોંપાઈ

અમદાવાદઃ શહેરમાં કોરોનાની ત્રીજી સંભવિત લહેરને લઈ મ્યુનિ. કોર્પોરેશને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી લહેરમાં રાજ્યમાં કોઈ અંધાધૂંધી કે અવ્યવસ્થા ન સર્જાય એના માટે આગોતરા આયોજનરૂપે IAS અધિકારીને જવાબદારી સોંપાઈ છે. અમદાવાદ શહેરમાં પણ સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે. દવાઓ, ઓકિસજન, ડેશબોર્ડ, 108, ધન્વંતરિ […]

કોરોનાના કેસ ઘટતા લીલાં નાળિયેરના ભાવ અલ્પ સમયમાં જ અડધા થઈ ગયા

વેરાવળ : રાજ્યમાં એક સમયે કોરોનાના કેસ ખૂબ વધા જતાં લોકો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ફળફળાદીનો વધુ ઉપયોગ કરતા હતા. તેથી લીલા નાળિયેરના ભાવ સમાને પહોંચ્યા હતા. હવે કોરોનાના કેમમાં ઘટાડો થતા અમૃતફળ સમા બની ચૂકેલા લીલાં નાળિયેરના ભાવ બહુ અલ્પ સમયમાં અર્ધા થઇ ગયા છે. કોરોનાના કેસ સાવ ઘટી જવાને લીધે માગ તો […]

કોરોનાના કેસ ઘટતા, મુસાફરો વધતા હવે ઓખા-મુંબઈ સેન્ટ્રલ મેલ તા.24મીથી દરરોજ દોડાવશે

રાજકોટ  :  કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે નિયંત્રણો ખૂબજ હળવા કર્યા છે. અને જાહેર પરિવહન સેવા પણ રાબેતા મુજબ બની રહી છે. ત્યારે રેલવે તંત્ર દ્વારા પણ અગાઉ બંધ કરાયેલી કે અંશત: ચાલુ રખાયેલી રેલ સેવા પૂર્વવત કરવા કમ્મર કસી છે. જેના ભાગરૂપે  આગામી તા.ર4મીથી ઓખા-મુંબઈ સેન્ટ્રલ મેલ ટ્રેન સપ્તાહમાં ચાર દિવસને બદલે દરરોજ  દોડાવવામાં […]

અમદાવાદની કુલ વસતીના હજુ માત્ર 48 ટકાએ જ વેક્સિન લીધી, પૂર્વ ઝોનમાં નબળો પ્રતિસાદ

અમદાવાદઃ શહેરમાં પ્રથમ કોરોના વોરિયર્સને વેક્સિનેશન કરાયા બાદ 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન, ત્યાર બાદ 45થી 60 વર્ષ સુધીના અને 18થી 45 વર્ષના લોકોનું વેક્સિનેશનનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. હજુ પણ વેક્સિન લેવા માટે ઝુંબેશ ચાલુ જ છે પરંતુ  શહેરના કેટલાક ઝોનમાં રસીકરણનું પ્રમાણ ઘણું નીચું છે. પૂર્વ ઝોનમાં માંડ 34.07 ટકા અને […]

કોરોનાની પ્રથમ લહેરની તુલનામાં કોરોનાની બીજી લહેરમાં 71 ટકા સંક્રમણ વધ્યુંઃ મૃત્યુની સંખ્યામાં પણ 42 ટકા વધારો

કોરોનાની બીજી લહેરના 4 મહિના ભયંકર રહ્યા વિતેલા વર્ષની સરખામણઈમાં બીજી લહેરમાં 71 ટકા સંક્રમણ વધ્યું બીજી લહેરમાં મરનારાની સંખ્યામાં પણ 42 ટકાનો વધારો દિલ્હીઃ– વિશ્વભરમાં વિતેલા વર્ષ 2020ની શરુઆતથી જ કોરોના મહામારીનો પ્રકોપ વર્તાયો હતો જે અત્યાર સુધી જોવા મળે છે, હાલમાં દેશમાં કોરોનાની બીજી લહેર ઘીમી પડી છે, જો કે, થોડા સમય પહેલા […]

કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા સરકારનું આગોતરૂ આયોજનઃ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટતાં સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. લોકો  કોરોનાનો ડર રાખ્યા વિના છૂટથી હરવા-ફરવા લાગ્યા છે. વેપાર-ધંધા પણ રાબેતા મુજબ બની ગયા છે. કોરોનાનો પ્રથમ વેવ કરતા બીજો વેવ ઘાતક રહ્યો હતો. હવે કેટલાક નિષ્ણાતો કોરોનાના ત્રીજા વેવની આગાહી કરી રહ્યા છે. ત્યારે સરકારે પણ સંભવિત ત્રીજા વેવ કદાચ આવે તે […]

ડેલ્ટા વાયરસનું સ્વરૂપ બદલાયું, વૈજ્ઞાનિકોની ચિંતામાં થયો વધારો

કોરોનાવાયરસને લઈને વધી ચિંતા ડેલ્ટા વાયરસનું બદલાયું સ્વરૂપ જાણો વૈજ્ઞાનિકોએ શું કહ્યુ ડેલ્ટા વેરિયન્ટ વિશે નવી દિલ્લી:  કોરોનાવાયરસના ડેલ્ટા વેરિયન્ટના બદલાતા સ્વરૂપને લઈને વૈજ્ઞાનિકોમાં ચિંતા પ્રસરી છે. આ વેરિયન્ટની ઓળખ ભારતમાં સૌથી પહેલા થઈ હતી અને કોરોનાવાયરસની બીજી લહેરને આટલી ગંભીર બનાવવા પાછળ આ વેરિયન્ટ જ જવાબદાર માનવામાં આવે છે. હાલમાં વાયરસના નવા પ્રકારના કારણે […]

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનની જાહેરાત,ચાર અઠવાડિયા માટે લંબાવાયું લોકડાઉન

બ્રિટનમાં 19 જુલાઈ સુધી લોકડાઉન વધારાયું લોકડાઉનના કારણે ઘટી રહ્યા છે મોતના કેસ 19 જુલાઈએ સમાપ્ત થઇ જશે તમામ પાબંધી – પીએમ   દિલ્હી : બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને ચાર અઠવાડિયા વધુ લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે.આ પહેલા પ્રતિબંધો 21 જૂને સમાપ્ત થવાના હતા.પરંતુ હવે લોકડાઉનને 19 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યું છે. જોનસને કહ્યું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code