1. Home
  2. Tag "Coronavirus"

કોરોનાવાયરસ અપડેટ:ભારતમાં 24 કલાકમાં 16,047 નવા કેસ નોંધાયા,54 લોકોના મોત

 કોરોના વાયરસ કેસ અપડેટ 24 કલાકમાં 16,047 નવા કેસ નોંધાયા નવા COVID-19 કેસોમાં 25.8 ટકાનો ઉછાળો   દિલ્હી:વિશ્વભરમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.કોરોના હજુ સાવ માટે ગયો નથી.ભારત દેશમાં પણ કોરોનાના કેસમાં વધઘટ જોવા મળી રહી છે.જો વાત કરીએ છેલ્લા 24 કલાકની તો દેશમાં કોરોનાના 16 હજારથી વધુ કેસ નોંધાયા છે આ સાથે મૃત્યુઆંકમાં પણ વધારો […]

કોરોનાવાયરસ અપડેટ: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2828 નવા કેસ નોંધાયા

કોરોનાવાયરસ કેસ અપડેટ ભારતમાં COVID-19 કેસોમાં 5%નો ઉછાળો છેલ્લા 24 કલાકમાં 2828 નવા કેસ દિલ્હી:દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2828 નવા કેસ નોંધાયા છે.બીજી તરફ ગત દિવસે કોરોનાના 2685 નવા કેસ નોંધાયા હતા.જો આ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો આજે કોરોનાના નવા કેસોમાં 5%નો ઉછાળો આવ્યો છે.છેલ્લા 24 કલાકમાં 14 લોકોના મોત થયા છે. આજે સક્રિય […]

ચીનમાં કોરોનાનો કહેર,શાંઘાઈમાં લોકડાઉન બાદ કોવિડથી પ્રથમ મોત

ચીનમાં કોરોનાનો કહેર યથાવત શાંઘાઈમાં કોવિડને કારણે પ્રથમ મોત રવિવારે 19,831 કેસ નોંધાયા દિલ્હી:ચીનમાં કોરોનાનો કહેર યથાવત છે.અહીં મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ ઘણી જગ્યાએ કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.આ દરમિયાન શાંઘાઈ શહેરમાં કોરોના વાયરસના કારણે મૃત્યુનો પહેલો કેસ નોંધાયો છે.28 માર્ચે ચીનના સૌથી મોટા શહેરે ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમણને નિયંત્રિત કરવા માટે […]

કોરોનાવાયરસ અપડેટ: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1,549 નવા કોવિડ-19 કેસ,ગઈકાલ કરતાં 12% ઓછા 

કોરોનાના કેસોમાં રાહત 24 કલાકમાં નોંધાયા 1,549 નવા કોરોનાના કેસ ગઈકાલ કરતાં 12% ઓછા દિલ્હી:દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી ચૂકી છે. ત્યારે કોરોનાના કેસોમાં મોટી રાહત મળી રહી છે, રોજેરોજ નોંધાતા કેસોનો આંકડો હવે 3 હજારથી પણ ઓછા જોવા મળી રહ્યો છે તો સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા નોંધાતા દર્દીઓ કરતા પણ બમણી થઈ […]

WHOએ આપી ચેતવણી,કહ્યું- હજુ મહામારી સમાપ્ત નથી થઇ

ઓમિક્રોન કોરોનાનું છેલ્લું વેરિયન્ટ નથી WHOએ આપી ચેતવણી કહ્યું- હજુ મહામારી ખતમ નથી થઈ દિલ્હી :વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સમગ્ર વિશ્વમાં કોરોનાની ઓછી ટેસ્ટીંગ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને વાયરસ અને તેના પ્રકાર ઓમિક્રોન વિશે ત્રણ પ્રકારની ગેરસમજોની યાદી આપી છે.WHOના કોવિડ-19 ટેકનિકલ લીડ મારિયા વાન કેરખોવે કહ્યું હતું કે,વાયરસ અને ઓમિક્રોન વેરિયન્ટ વિશે […]

કોરોનાવાયરસ અપડેટ: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 4,194 નવા કોવિડ-19 કેસ નોંધાયા

કોરોના વાયરસ કેસ અપડેટ 24 કલાકમાં 4,194 નવા કોરોના કેસ ગઈકાલથી નજીવો વધારો દિલ્હી:કોરોનાના કેસ હજુ પણ નોંધવામાં આવી રહ્યા છે.ત્યારે લોકો દ્વારા હજુપણ બેદરકારી રાખવામાં આવી રહી છે.આ લોકોની બેદરકારી સમ્રગ દેશમાં ભારી પડી શકે તેમ છે. દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,194 નવા […]

કોરોનાની મહામારી સમાપ્ત નથી થઇ,નવા વેરિયન્ટ આવવાનો ખતરો: નિષ્ણાત

દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો નથી સમાપ્ત થઇ કોરોનાની મહામારી નવા વેરિયન્ટ આવવાનો ખતરો: નિષ્ણાત દિલ્હી:દેશમાં કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે.રિકવરી રેટ વધી રહ્યો છે અને પોઝિટીવિટી રેટ ઘટી રહ્યો છે.કોરોનાથી વધુ સારા થવાની વચ્ચે લોકોને લાગે છે કે,કોરોનાની મહામારી હંમેશ માટે ખતમ થઈ ગઈ છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે,એવું ન સમજવું જોઈએ […]

આ વ્યક્તિ 78 થી વધુ વખત કોરોના પોઝિટિવ,જાણો અહીં રિપોર્ટ નેગેટિવ ન આવવાનું કારણ

છેલ્લા 14 મહિનાથી આઈસોલેશનમાં છે આ વ્યક્તિ 78 થી વધુ વખત આવી ચુક્યો છે કોરોના પોઝિટિવ જાણો અહીં રિપોર્ટ નેગેટિવ ન આવવાનું કારણ વર્ષ 2020 માં જ્યારથી કોરોનાએ દસ્તક આપી છે,ત્યારથી લોકોના ચહેરાના હોશ ઉડી ગયા છે, દરેકને ડર છે કે તેઓ આ મહામારીની ચપેટમાં ન આવી જાય, પરંતુ તે વ્યક્તિ વિશે વિચારો જે છેલ્લા […]

બ્રિટનમાં કોરોના વાયરસ સંકટ વચ્ચે ઈબોલા જેવા લાસા ફીવરનું જોખમ વધ્યું,જાણો શું છે તેના લક્ષણો

બ્રિટનમાં કોરોના વચ્ચે નવી આફત ઈબોલા જેવા ‘લાસા ફીવર’થી લોકોના મોત જાણો શું છે તેના લક્ષણો દિલ્હી:બ્રિટનમાં કોરોના વાયરસ સંકટ વચ્ચે ઇબોલા જેવા લાસા ફીવરનું જોખમ વધી રહ્યું છે.બ્રિટનમાં સંક્રમિત થતા ત્રીજા વ્યક્તિનું મૃત્યુ થયું થઇ રહ્યું છે. બ્રિટનની હેલ્થ સિક્યુરિટી એજન્સીએ પણ તેના ઘણા કેસોની પુષ્ટિ કર્યા પછી નવા મૃત્યુ વિશે માહિતી આપી.પૂર્વી ઈંગ્લેન્ડમાં […]

કોરોનામાંથી સાજા થયા પછી પણ રહે છે માથાનો દુખાવો,આ ઘરેલું ઉપચાર કરી શકે છે કામ

માથાના દુખાવાથી પરેશાન છો ? આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપચાર અપનાવો તમામ સમસ્યા થશે ફટાફટ દૂર કોરોના જેવી મહામારીએ દેશ અને દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. કોવિડ-19 થી કરોડો લોકો પ્રભાવિત થયા છે અને મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.ઘણા એવા પણ છે જેઓ કોરોના સામેની લડાઈ જીત્યા બાદ જીવિત છે અને ફરીથી પોતાનું જીવન જીવવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code