1. Home
  2. Tag "country"

પ્રધાનમંત્રી સંગ્રહાલયઃ સ્વતંત્રતા પછીના દેશના દરેક પીએમને સમર્પિત સ્મૃતિ સંગ્રહ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી સંગ્રહાલય સ્વતંત્રતા પછીના ભારતના દરેક વડાપ્રધાનને સમર્પિત સ્મૃતિ સંગ્રહ છે, અને છેલ્લા 75 વર્ષોમાં દરેક વડાપ્રધાનએ આપણા રાષ્ટ્રના વિકાસમાં કેવી રીતે યોગદાન આપ્યું છે તેનો એક વર્ણનાત્મક રેકોર્ડ છે. તે સામૂહિક પ્રયાસોનો ઇતિહાસ છે અને ભારતની લોકશાહીની સર્જનાત્મક સફળતાનો શક્તિશાળી પુરાવો છે. આપણા વડાપ્રધાનો સમાજના દરેક વર્ગ અને સ્તરોમાંથી આવ્યા હતા, કારણ […]

પ્રધાનમંત્રી સંગ્રહાલયઃ સ્વતંત્રતા પછીના દેશના દરેક પીએમને સમર્પિત સ્મૃતિ સંગ્રહ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી સંગ્રહાલય સ્વતંત્રતા પછીના ભારતના દરેક વડાપ્રધાનને સમર્પિત સ્મૃતિ સંગ્રહ છે, અને છેલ્લા 75 વર્ષોમાં દરેક વડાપ્રધાનએ આપણા રાષ્ટ્રના વિકાસમાં કેવી રીતે યોગદાન આપ્યું છે તેનો એક વર્ણનાત્મક રેકોર્ડ છે. તે સામૂહિક પ્રયાસોનો ઇતિહાસ છે અને ભારતની લોકશાહીની સર્જનાત્મક સફળતાનો શક્તિશાળી પુરાવો છે. આપણા વડાપ્રધાનો સમાજના દરેક વર્ગ અને સ્તરોમાંથી આવ્યા હતા, કારણ […]

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉદ્દેશ ગુલામીની માનસિકતામાંથી દેશને મુક્ત કરવાનો છેઃ વડાપ્રધાન

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અડાલજમાં ત્રિમંદિર ખાતે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સનો શુભારંભ કર્યો હતો. આ મિશન કુલ રૂ. 10,000 કરોડના ખર્ચે હાથ ધરવાની કલ્પના કરવામાં આવી છે. પીએમએ ત્રિમંદિર ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન આશરે રૂ. 4,260 કરોડના મૂલ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો પણ શુભારંભ કર્યો હતો. આ મિશનથી રાજ્યમાં શાળાઓમાં નવા વર્ગખંડો, સ્માર્ટ વર્ગખંડો, કમ્પ્યુટર […]

દેશમાં અસંગઠિત ક્ષેત્રના ઉદ્યોગો અંગે વાર્ષિક સર્વેક્ષણ થશે

નવી દિલ્હીઃ  નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, ભારત સરકાર ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 દરમિયાન અસંગઠિત ક્ષેત્રના ઉદ્યોગો (ASUSE) 2022-23 પર વાર્ષિક સર્વેક્ષણ કરી રહી છે. આ સર્વેક્ષણ ખાસ કરીને ઉત્પાદન, વેપાર અને અન્ય સેવા ક્ષેત્રોમાં અસંગઠિત બિન-કૃષિ સંસ્થાઓની આર્થિક અને ઓપરેશનલ લાક્ષણિકતાઓને સમર્પિત કરવામાં આવશે. અસંગઠિત ક્ષેત્ર એ ભારતીય અર્થવ્યવસ્થાનો એક અભિન્ન ભાગ છે, જેમાં સામેલ સંસ્થાઓની […]

દેશમાં વર્ષ 2014 પછી વિદેશનીતિમાં અનેક સુધારા થયાં: વિદેશ મંત્રી ડો. એસ.જયશંકર

અમદાવાદ: હાલ ભારતમાં ટેકનોલોજી, ઈન્ફ્રાસ્ટ્રકચર અને હેલ્થ સહિતના ક્ષેત્રોમાં જે વિકાસ થઈ રહ્યો છે તેની ઉપર દુનિયાની નજર મંડાયેલી છે, ભારત પાસે ભરપુર ટેલેન્ટ છે જેથી વર્ષ 2047 સુધીમાં ભારત દુનિયાનું સૌથી મોટુ અર્થતંત્ર ધરાવતા ત્રણ દેશમાં સામેલ હશે, તેવો વિશ્વાસ વિદેશ મંત્રી એસ.જયશંકરે વ્યક્ત કર્યો હતો. તેમજ કહ્યું કે, આજે દુનિયાના રાજકારણમાં મહાભારત જેવી […]

દેશની સૌથી મોટી કોમર્શિયલ રિયલ એસ્ટેટ કંપની લાવશે IPO: રિપોર્ટ

મુંબઈ: દેશમાં જે રીતે શેર માર્કેટ આગળ વધી રહ્યું છે તેને લઈને હવે લોકો શેરમાર્કેટમાં રૂપિયા વધારે રોકલા લાગ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં શેર્સમાં રોકાણ કરનાર વર્ગની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. લોકો શેરમાર્કેટને અત્યારે પોતાની એક્સ્ટ્રા ઈન્કમ તરીકે પણ જોઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો તેમાં રોકાણ પણ કરી રહ્યા છે. આવામાં […]

દેશમાં ખાદ્યાન્નનું ઉત્પાદન 315.72 મિલિયન ટન હોવાનો અંદાજ

નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ 2021-22 માટે મુખ્ય કૃષિ પાકોના ઉત્પાદનના ચોથા આગોતરા અંદાજો બહાર પાડવામાં આવ્યા છે. દેશમાં ખાદ્યાન્નનું ઉત્પાદન 315.72 મિલિયન ટન હોવાનો અંદાજ છે જે 2020-21 દરમિયાન અનાજના ઉત્પાદન કરતાં 4.98 મિલિયન ટન વધુ છે. 2021-22 દરમિયાન ઉત્પાદન અગાઉના પાંચ વર્ષ (2016-17 થી 2020-21) ખાદ્યાન્નના સરેરાશ ઉત્પાદન […]

દેશના 6 રાજ્યોમાં રજીસ્ટર્ડ વાહન સ્ક્રેપિંગ સુવિધાઓ સ્થાપિત કરવા માટે 20 અરજીઓને મંજૂરી અપાઈ

નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે તા. 12મી માર્ચ 2021ના ​​રોજ GSR 177(E) જારી કર્યું છે જે પંદર વર્ષ પછી સરકારી વાહનોની નોંધણીના પ્રમાણપત્રનું નવીકરણ ન કરવાની દરખાસ્ત કરે છે. સુપ્રીમ કોર્ટના આદેશ દ્વારા NCRના પરિવહન વિભાગોને નિર્દેશ આપ્યો છે કે 10 વર્ષથી જૂના તમામ ડીઝલ વાહનો અને 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનોમાં […]

દેશના પ્રથમ મંકીપોક્સ દર્દીનો રિપોર્ટ આવ્યો નેગેટિવ

દેશના પ્રથમ મંકીપોક્સ દર્દીનો રિપોર્ટ આવ્યો નેગેટિવ આજે હોસ્પિટલમાંથી આપવામાં આવશે રજા મંકીપોક્સનો પ્રથમ દર્દી કેરળના કોલ્લમમાં જોવા મળ્યો થીરુવાનાન્થાપુરમ:મંકીપોક્સને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે, હકીકતમાં, દેશનો પ્રથમ મંકીપોક્સ દર્દી ચેપ મુક્ત થઈ ગયો છે અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. માહિતી આપતાં કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું કે,કેરળમાં સારવાર લઈ રહેલા ભારતનો […]

દેશ વિરુદ્ધ કામ કરતી 747 વેબસાઈટ, 94 યુટ્યુબ ચેનલો બંધ કરવામાં આવી: અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ દેશમાં સ્માર્ટફોનનો વપરાશ વધવાની સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે. દરમિયાન કેટલાક શખ્સો સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી પ્રવૃતિ આચરતા હોવાથી તેમની સામે કેન્દ્ર સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન દેશ વિરુદ્ધ કામ કરતી 747 વેબસાઈટ અને 94 યુટ્યુબ ચેનલો બંધ કરવામાં આવી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code