1. Home
  2. Tag "country"

દેશના 6 રાજ્યોમાં રજીસ્ટર્ડ વાહન સ્ક્રેપિંગ સુવિધાઓ સ્થાપિત કરવા માટે 20 અરજીઓને મંજૂરી અપાઈ

નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે તા. 12મી માર્ચ 2021ના ​​રોજ GSR 177(E) જારી કર્યું છે જે પંદર વર્ષ પછી સરકારી વાહનોની નોંધણીના પ્રમાણપત્રનું નવીકરણ ન કરવાની દરખાસ્ત કરે છે. સુપ્રીમ કોર્ટના આદેશ દ્વારા NCRના પરિવહન વિભાગોને નિર્દેશ આપ્યો છે કે 10 વર્ષથી જૂના તમામ ડીઝલ વાહનો અને 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનોમાં […]

દેશના પ્રથમ મંકીપોક્સ દર્દીનો રિપોર્ટ આવ્યો નેગેટિવ

દેશના પ્રથમ મંકીપોક્સ દર્દીનો રિપોર્ટ આવ્યો નેગેટિવ આજે હોસ્પિટલમાંથી આપવામાં આવશે રજા મંકીપોક્સનો પ્રથમ દર્દી કેરળના કોલ્લમમાં જોવા મળ્યો થીરુવાનાન્થાપુરમ:મંકીપોક્સને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે, હકીકતમાં, દેશનો પ્રથમ મંકીપોક્સ દર્દી ચેપ મુક્ત થઈ ગયો છે અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. માહિતી આપતાં કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું કે,કેરળમાં સારવાર લઈ રહેલા ભારતનો […]

દેશ વિરુદ્ધ કામ કરતી 747 વેબસાઈટ, 94 યુટ્યુબ ચેનલો બંધ કરવામાં આવી: અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ દેશમાં સ્માર્ટફોનનો વપરાશ વધવાની સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે. દરમિયાન કેટલાક શખ્સો સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી પ્રવૃતિ આચરતા હોવાથી તેમની સામે કેન્દ્ર સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન દેશ વિરુદ્ધ કામ કરતી 747 વેબસાઈટ અને 94 યુટ્યુબ ચેનલો બંધ કરવામાં આવી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20528 નવા કેસ નોંધાયા,49 દર્દીઓના મોત

 24 કલાકમાં કોરોનાના 20528 નવા કેસ કોરોનાથી 49 દર્દીઓના થયા મોત એક્ટિવ કેસની સંખ્યા 143000ને પાર દિલ્હી:ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 20,528 નવા કેસ નોંધાયા છે, જ્યારે 49 દર્દીઓના મોત પણ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે એક રિપોર્ટમાં આ માહિતી આપી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સક્રિય કેસોની સંખ્યા વધીને 143,449 થઈ ગઈ છે. […]

સરદાર પટેલે સૌને એક કરીને એકતા જગાડવાની સાથે સમગ્ર દેશને એકતાંતણે બાંધ્યોઃ ઉત્તરાખંડના રાજ્યપાલ

અમદાવાદઃ ઉતરાખંડના માનનીય રાજયપાલ મેજર જનરલ (સેવાનિવૃત) ગુરમિતસિંઘે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, સરદાર વલ્લભભાઇ પટેલ માટે પ્રત્યેક ભારતીયોને ગૌરવ અને આદર છે, જેઓએ આપણા સૌને એક કર્યા,એકતા જગાડીને એકતા આપી અને સમગ્ર દેશને એકતાંતણે બાંધ્યો. ગુરમિતસિંઘે વધુમાં જણાવ્યુ હતુ કે, સરદાર સાહેબે […]

કોરોના મહામારી વચ્ચે હવે મારબર્ગ ઈન્ફેક્શને વધારી ચિંતા,આ દેશમાં મળી આવ્યા બે શંકાસ્પદ દર્દી, WHO સતર્ક

દિલ્હી:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કહ્યું કે ઘાનામાં ઈબોલા જેવા મારબર્ગ વાયરસના સંક્રમણના બે સંભવિત કેસ નોંધાયા છે.જો તેની પુષ્ટિ થઇ જાય છે, તો પશ્ચિમ આફ્રિકન દેશમાં આ પ્રકારનો ચેપનો આ પ્રથમ કેસ હશે.ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે આ રોગ, ઇબોલા જેવો અત્યંત ચેપી સંકામક રક્તસ્ત્રાવ તાવ છે.જે ચામાચીડિયાની એક પ્રજાતિ દ્વારા ફેલાય છે. મારબર્ગ સંભવિત […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 હજારથી વધુ નવા કેસ નોંધાયા,31 દર્દીઓના મોત

કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ 24 કલાકમાં 16 હજારથી વધુ નવા કેસ 31 દર્દીઓના કોરોનાથી મોત   દિલ્હી:ભારતમાં કોરોના સંક્રમણના કેસમાં ઉતાર-ચઢાવનો સમય શરુ છે.રવિવારે, દેશભરમાંથી કોરોનાવાયરસના 16,103 નવા કેસ નોંધાયા હતા.જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 31 દર્દીઓના મોત થયા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે,ભારતમાં કોવિડના સક્રિય દર્દીઓની સંખ્યા 1.11 લાખને વટાવી ગઈ છે. માહિતી અનુસાર, દેશમાં […]

દેશનું એક એવું મંદીર,જ્યાં આવનાર ભક્તોને પ્રસાદમાં મળે છે આ વસ્તુ

સામાન્ય રીતે મંદિરોમાં, ભગવાનને ભોગ, મિસરી, કિસમિસ, એલચીના દાણા, સીંગના દાણા, લાડુ અથવા કોઈપણ મીઠાઈ અર્પણ કરવામાં આવે છે, જે પૂજા પછી ભક્તોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.પરંતુ શું તમે ક્યારેય પ્રસાદ તરીકે બર્ગર, બ્રાઉની કે સેન્ડવીચ ખાધી છે? , જી હા, તમે તે બિલકુલ સાચું વાંચ્યું. દેશમાં એક એવું મંદિર પણ છે, જ્યાં લોકોને […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17,073 કેસ નોંધાયા

દિલ્હી :દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17,073 નવા કેસ નોંધાયા છે.જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 21 લોકોના મોત થયા છે. આ સાથે ભારતમાં કોવિડ-19 કેસમાં 45.4 ટકાનો ઉછાળો આવ્યો છે.દેશમાં અત્યાર સુધીમાં કુલ કોરોના રસીકરણ 1,97,11,91,329 થઈ ગયું છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં, 2,49,646 કોરોના રસીકરણ કરવામાં આવ્યા […]

આ દેશમાં અઠવાડિયામાં માત્ર ચાર દિવસ જ કરવું પડશે કામ,કારણ જાણીને ચોંકી જશો

આ દેશમાં મળશે ૩ દિવસ રજા માત્ર ચાર દિવસ જ કરવું પડશે કામ કારણ જાણીને ચોંકી જશો નાદાર શ્રીલંકા ખાદ્ય અને ઊર્જાની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે.દેશમાં ચોખા, ઘઉં, ફળો અને શાકભાજી, દવાઓ, બળતણ વગેરેની ભારે અછત છે કારણ કે વિદેશી હૂંડિયામણની ગેરહાજરીમાં સરકાર વિદેશમાંથી આવશ્યક ચીજવસ્તુઓ આયાત કરી શકતી નથી.દરમિયાન, ગોટાબાયા રાજપક્ષે સરકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code