1. Home
  2. Tag "country"

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 હજારથી વધુ નવા કેસ નોંધાયા,31 દર્દીઓના મોત

કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ 24 કલાકમાં 16 હજારથી વધુ નવા કેસ 31 દર્દીઓના કોરોનાથી મોત   દિલ્હી:ભારતમાં કોરોના સંક્રમણના કેસમાં ઉતાર-ચઢાવનો સમય શરુ છે.રવિવારે, દેશભરમાંથી કોરોનાવાયરસના 16,103 નવા કેસ નોંધાયા હતા.જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 31 દર્દીઓના મોત થયા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે,ભારતમાં કોવિડના સક્રિય દર્દીઓની સંખ્યા 1.11 લાખને વટાવી ગઈ છે. માહિતી અનુસાર, દેશમાં […]

દેશનું એક એવું મંદીર,જ્યાં આવનાર ભક્તોને પ્રસાદમાં મળે છે આ વસ્તુ

સામાન્ય રીતે મંદિરોમાં, ભગવાનને ભોગ, મિસરી, કિસમિસ, એલચીના દાણા, સીંગના દાણા, લાડુ અથવા કોઈપણ મીઠાઈ અર્પણ કરવામાં આવે છે, જે પૂજા પછી ભક્તોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.પરંતુ શું તમે ક્યારેય પ્રસાદ તરીકે બર્ગર, બ્રાઉની કે સેન્ડવીચ ખાધી છે? , જી હા, તમે તે બિલકુલ સાચું વાંચ્યું. દેશમાં એક એવું મંદિર પણ છે, જ્યાં લોકોને […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17,073 કેસ નોંધાયા

દિલ્હી :દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17,073 નવા કેસ નોંધાયા છે.જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 21 લોકોના મોત થયા છે. આ સાથે ભારતમાં કોવિડ-19 કેસમાં 45.4 ટકાનો ઉછાળો આવ્યો છે.દેશમાં અત્યાર સુધીમાં કુલ કોરોના રસીકરણ 1,97,11,91,329 થઈ ગયું છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં, 2,49,646 કોરોના રસીકરણ કરવામાં આવ્યા […]

આ દેશમાં અઠવાડિયામાં માત્ર ચાર દિવસ જ કરવું પડશે કામ,કારણ જાણીને ચોંકી જશો

આ દેશમાં મળશે ૩ દિવસ રજા માત્ર ચાર દિવસ જ કરવું પડશે કામ કારણ જાણીને ચોંકી જશો નાદાર શ્રીલંકા ખાદ્ય અને ઊર્જાની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે.દેશમાં ચોખા, ઘઉં, ફળો અને શાકભાજી, દવાઓ, બળતણ વગેરેની ભારે અછત છે કારણ કે વિદેશી હૂંડિયામણની ગેરહાજરીમાં સરકાર વિદેશમાંથી આવશ્યક ચીજવસ્તુઓ આયાત કરી શકતી નથી.દરમિયાન, ગોટાબાયા રાજપક્ષે સરકારે […]

દેશના વિવિધ શહેરોમાં હિંસાના બનાવોથી નારાજ સંત સમાજ ધર્મની રક્ષા માટે રસ્તા ઉપર ઉતરશે

નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ મહિલા નેતા નૂપૂર શર્માના વિવાદીત નિવેદન બાદ દેશના અનેક શહેરોમાં લઘુમતી કોમના ટોળા રસ્તા ઉપર ઉતરી આવ્યાં છે અને વિરોધ-દેખાવો કરીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યાં છે. તેમજ કેટલાક સ્થળોએ પથ્થરમારો, વાહનોને આગચંપી સહિતની ઘટના પણ સામે આવી છે. બીજી તરફ હવે દેશ અને ધર્મની રક્ષા માટે સાધુ-સંતો આગળ આવ્યાં છે […]

હિંદુ ધર્મના આ મંદિરો દેશમાં નહીં પણ વિદેશમાં છે, તમે પણ જાણો ક્યાં-ક્યાં સ્થિત છે

ભારતમાં હિંદુ ધર્મના ઘણા દેવી-દેવતાઓના ધાર્મિક સ્થળો છે, જેમાંથી અમે તમને ઘણા મંદિરો વિશે જણાવી ચુક્યા છીએ.આજે ફરી એકવાર અમે તમને એવા જ કેટલાક ખાસ મંદિરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દેશમાં પ્રખ્યાત છે પરંતુ દેશની બહાર સ્થિત છે. હા, આજે અમે તમને એવા કોઈ મંદિરો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે દેશની […]

દેશ પર મંડરાવવા લાગ્યો મંકીપોક્સનો ખતરો,કેન્દ્રએ એરપોર્ટ અને બંદરોને લઈને એલર્ટ જાહેર કર્યું 

દેશ પર મંડરાવવા લાગ્યો મંકીપોક્સનો ખતરો કેન્દ્રએ એરપોર્ટ અને બંદરોને લઈને એલર્ટ જાહેર કર્યું મંકીપોક્સના 100 થી વધુ શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસો દિલ્હી:કોવિડ સામે લડી રહેલા વિશ્વમાં મંકીપોક્સ નામના દુર્લભ ચેપના ઉદભવને લઈને વૈજ્ઞાનિકો ચિંતિત છે. જો કે ભારતમાં અત્યાર સુધી ચેપનો કોઈ કેસ નોંધાયો નથી, પરંતુ બ્રિટન, ઈટાલી, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન અને અમેરિકામાં […]

દેશમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આત્મનિર્ભર ભારતની આત્માઃ નીતિન ગડકરી

દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો નેટવર્કને વિસ્તારવામાં આવશે 2025 સુધીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કના 2 લાખ કિ.મીનો વિકાસ કરાશે નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી રોડ-હાઈવેનું નેટવર્ક ઉભુ કરવામાં આવી રહ્યું છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક વિશાળ હાઈવેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેથી પરિવહનની સાથે માલસામાનની હેરાફેરી ઝડપી બની છે. રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આત્મનિર્ભર ભારતની આત્મ હોવાનું […]

દેશના 6 એરપોર્ટમાં મુસાફરોને વધુ જનતાને શ્રેષ્ઠ સગવડો મળશે, એરપોર્ટના વિકાસ માટે અદાણીએ 250 મિલી ડોલરનું ધિરાણ મેળવ્યું

અમદાવાદ :અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.(AAHL)એ કંપનીના સંચાલન હસ્તકના દેશના ૬ એરપોર્ટમાં શ્રેષ્ઠ સુવિધાઓ પુરી કરવાના હેતુથી આજે ​​સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક (SCB) અને બાર્કલેઝ બેંક PLCના કન્સોર્ટિયમમાંથી ૩-વર્ષની ECB સિનિયર સિક્યોર્ડ સુવિધા સાથે ૨૫૦ મિલિઅન યુએસ ડોલરનું ફાયનાન્સિઅલ ક્લોઝર સફળતાપૂર્વક આખરી કર્યું હોવાની જાહેરાત કરી હતી. આ સુવિધામાં વધારાના […]

દિલ્હી-NCRમાં વાદળછાયું વાતાવરણ, દેશના મોટાભાગના ભાગોમાં લૂ થી રાહત – આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

દિલ્હી-NCRમાં વાદળછાયું વાતાવરણ દેશના મોટાભાગના ભાગોમાં લૂ થી રાહત આ વિસ્તારોમાં વરસાદની શક્યતા દિલ્હી:રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે લઘુત્તમ તાપમાન 27.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું,જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધારે છે.હવામાન વિભાગે દિવસ દરમિયાન આંશિક વાદળછાયું આકાશ અને તેજ પવન અને ઝરમર ઝરમર વરસાદ સાથે ધૂળની ડમરીઓની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગએ કહ્યું કે,દિલ્હીમાં મહત્તમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code