1. Home
  2. Tag "country"

યુવાનો જ દેશ અને સમાજને નવી ઉંચાઈએ લઈ જઈ શકે છેઃ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે નવી દિલ્હીના સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ (NYPF) 2022ની ત્રીજી આવૃત્તિના રાષ્ટ્રીય રાઉન્ડના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિશિથ પ્રામાણિક પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. યુવા બાબતો અને રમત-ગમત સચિવ, સુજાતા ચતુર્વેદી, રાજ્યસભાના મહાસચિવ પીસી […]

દેશમાં વેપાર-ધંધો વધવાની સંભાવના,જાણકારોએ આ પ્રકારે લગાવ્યું અનુમાન

જાણકારોનું અનુમાન દેશમાં વેપાર-ધંધો વધવાની સંભાવના કોરોના પછી ઈકોનોમી ટ્રેક પર દેશમાં કોરોનાના સમયમાં કેટલાક પ્રકારનું પ્રોડક્શન અટકી ગયું હતું, મોટા ભાગનું પ્રોડક્શન બંધ થતા દેશના અર્થતંત્રને પણ ભારે નુક્સાનનો સામનો કરવો પડ્યો હતો, પણ હવે જાણકારો અનુમાન લગાવી રહ્યા છે કે કોરોના મહામારી હળવી થતાની સાથે જ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કામગીરી વેગવાન બની છે. જાણકારોના […]

રશિયા અને યુક્રેન જેવા દેશોમાં મેડિકલ અભ્યાસ કરવાના છે આ ફાયદા

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે સૌથી વધારે ચિંતા ભારતને છે. ભારતના અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયાં છે. મોટાભાગના વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરી રહ્યાં છે. તમામ વિદ્યાર્થીઓને સહિસલામત બહાર કાઢવાનું આપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સામાન્ય નાગરિકોને સવાલ થાય કે, ભારતમાં અનેક મેડકલ કોલેજો છે તેમ છતા ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ […]

હિજાબ મુદ્દે દુનિયાના કોઈ દેશને દખલ ના કરવી જોઈએઃ વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબનો વિવાદ ઉભો થયો હતો. જેના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યાં છે. એટલું જ નહીં અન્ય દેશ દ્વારા આ મુદ્દે નિવેદન આપવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભારત સરકારના વિદેશ મંત્રાલયએ જણાવ્યું હતું કે, હિજાબ મુદ્દે ભારતનો આંતરિક મુદ્દો છે. ભારતના આંતરિક મુદ્દામાં કોઈ પણ દેશે દખલ ના કરવી જોઈએ. Our […]

દેશમાં વર્ષ 2024-25 સુધીમાં તમામ ગામોને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવાનો લક્ષ્યાંક

નવી દિલ્હીઃ દેશમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ ગામોને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ઘરે-ઘરે શૌચાલય બનાવવામાં આવી રહ્યાં છે. દરમિયાન અત્યાર સુધીમાં 10 કરોડથી વધારે શૌચાલય બનાવવામાં આવ્યાં છે. 2024-25 સુધીમાં તમામ ગામોને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવાનો લક્ષ્યાંક અમલમાં મૂકવામાં આવ્યો છે. 2જી ઑક્ટોબર 2014ના રોજ સ્વચ્છ ભારત મિશન […]

દેશના પ્રદુષિત શહેરોની સંખ્યામાં વધારોઃ શહેરોનો આંકડો 102થી વધીને 132 થયો

દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રદુષણનું પ્રમાણ વધ્યું છે. ગ્લોબલ વોર્મિંગનો સામનો કરતા ભારતમાં પ્રદુષણને ઘટાડવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દેશમાં રાષ્ટ્રીય કાર્યક્રમના લૉન્ચિંગ બાદ સ્મોગથી અસરગ્રસ્ત શહેરોની સંખ્યા ઘટવાના બદલે વધી છે. ત્રણ વર્ષમાં દેશનાં વધુ પ્રદૂષિત શહેરોની સંખ્યામાં 30નો વધારો થઇ ગયો છે. આમ પ્રદુષિત […]

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બિન માન્યતાપ્રાપ્ત રાજકીયપક્ષોની સંખ્યામાં વધારો

દિલ્હીઃ દેશમાં ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં આગમી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ, કોંગ્રેસ અને સપા સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ પ્રચાર શરૂ કરી દીધો છે. દરમિયાન દેશમાં આઠ જેટલા રાષ્ટ્રીય પક્ષ અને 50થી વધારે માન્યતા પ્રાપ્ત પ્રાદેશિક પક્ષો છે. દરમિયાન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)નો રિપોર્ટ અનુસાર 2010થી 2021 વચ્ચે રજિસ્ટર્ડ બિન માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોની […]

દેશમાં મિલીટરીની જમીનો ઉપર આધુનિક ટેકનોલોજીની મદદથી પ્રથમવાર સર્વે

દિલ્હીઃ ભારતને આઝાદી મળ્યા બાદ પહેલી વખત કેન્દ્ર સરકારે મિલિટરીની 17.78 લાખ ઍકર જમીનનો ડ્રોન, 3ડી મોડૅલિંગ અને સૅટેલાઇટ ઇમૅજરી જેવી આધુનિક ટૅક્નોલોજીની મદદથી સર્વે કરાયો હતો. પહાડી પ્રદેશમાં આવેલી જમીનનું સર્વેક્ષણ ભાભા ઍટોમિક રિસર્ચ સેન્ટરની મદદ લઇને ડિજિટલ ઍલિવેશન મોડેલ ટૅક્નોલોજીની મદદથી કરવામાં આવ્યું હતું. લગભગ 3 મહિનાના સમયગાળામાં 9 લાખ હેકટર જમીનમાં સર્વે […]

મકરસંક્રાતિ નિમિત્તે સમગ્ર દેશમાં એક કરોડ લોકો સૂર્ય નમસ્કાર કરશે

આયુષ મંત્રાલય દ્વારા શરૂ કરાઈ તૈયારીઓ 75 લાખના લક્ષ્યાંક સામે એક કરોડ લોકો કરશે સૂર્ય નમસ્કાર વિવિધ સેલિબ્રિટી પણ આ કાર્યક્રમમાં જોડાશે દિલ્હીઃ આયુષ મંત્રાલય આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત 14 જાન્યુઆરી 2022ના રોજ વૈશ્વિક સૂર્ય નમસ્કાર પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 75 લાખના લક્ષ્યાંક સામે એક કરોડથી વધુ લોકો સૂર્ય નમસ્કારના આ […]

દેશમાં એક વર્ષમાં કેન્સરથી 7.70 લાખ વ્યક્તિઓના મોત, ગુજરાતમાં 38 હજાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો

અમદાવાદઃ કેન્સરના દર્દીઓને પુરતી સારવાર મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અસરકારક પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ગુજરાતમાં એક વર્ષમાં 38,306 વ્યક્તિઓના કેન્સરની બીમારીમાં મોત થયાં હતા. જ્યારે સમગ્ર દેશમાં કેન્સરથી 7.70 લાખ લોકોના મોત થયાં હતા. ગુજરાતમાં 3 વર્ષના સમયગાળામાં અંદાજે 1.12 લાખ લોકોના મોત થયાં હતા. વર્ષ 2018માં ગુજરાતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code