1. Home
  2. Tag "country"

દેશની પશ્ચિમી સરહદે ગુજરાતના કચ્છમાંથી રાષ્ટ્રીય એકતા રેલીનું પ્રસ્થાન થયું

દેશમાં એકતા રેલીનું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલના માનમાં થયું રેલીનું આયોજન 31 ઓક્ટોબરના રોજ સરદારની 146મી જન્મજયંતિ અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસને અનુલક્ષીને દેશમાં રાષ્ટ્રીય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દેશની પશ્ચિમી સરહદે આવેલા ગુજરાતના છેવાડાના જિલ્લા કચ્છના લખપતમાંથી બાઈક રેલીનું આજે પ્રસ્થાન કરાયું […]

કેન્દ્ર સરકાર દેશના બંદરો પર માળખાગત સુવિધાઓ વિકસાવશે, દરિયાઈ વેપારને મળશે વેગ

દેશના બંદરોનો થશે વિકાસ દરિયાઈ વેપાર વધારવા સરકાર પ્રતિબદ્ધ સરકાર 100 લાખ કરોડનો કરશે ખર્ચ દિલ્લી: કેન્દ્રીય જહાજ, બંદર અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, દેશના જળમાર્ગોની માળખાકીય સુવિધાઓ વધારી બંદરીય વ્યાપાર ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. રાષ્ટ્રીય ગતિ શક્તિ યોજના અંતર્ગત દરિયાઈ વ્યાપાર ક્ષેત્ર સાથે દેશના 12 મહાબંદરો સાથે સંકળાયેલી […]

ભારત મજબૂત આર્થિક રિકવરી તરફ આગળ વધી રહ્યું છે: દેશની અર્થવ્યવસ્થાને લઈને RBIનું નિવેદન

આરબીઆઈનું દેશની અર્થ વ્યવસ્થાને લઈને નિવેદન કહ્યું દેશ આર્થિક રિકવરી તરફ કોરોના પછી દેશની સુધરી રહી છે સ્થિતિ મુંબઈ:કોરોનાવાયરસના સંક્રમણના કારણે કેટલાક સમય માટે દેશના મોટા ભાગના વેપાર ધંધાને મોટો ફટકો પડ્યો હતો, પણ દેશ હવે પોતાની લય પકડી રહ્યો છે અને દેશનું અર્થતંત્ર ફરીવાર મજબૂત બની રહ્યું છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આંતરરાષ્ટ્રીય નાણાકીય […]

દેશનું અર્થતંત્ર વધારે મજબૂત થવાના સંકેત,રેટિંગ એજેન્સી મૂડીઝે ભારતનું રેટિંગ સુધાર્યું

ભારતની ઈકોનોમીમાં થશે સુધાર મૂડિઝે ભારતનું રેટિંગ સુધાર્યું રોજગારી વધવાની સંભાવના મુંબઈ :કોરોનાવાયરસને જે રીતે દેશ મ્હાત આપીને આગળ વધી રહ્યો છે, એ જ રીતે હવે ભારત સરકારના યોગ્ય પગલા દ્વારા દેશનું અર્થતંત્ર પણ વધારે મજબૂત થઈ શકે છે. વાત એવી છે કે રેટિંગ એજેન્સી મૂડીઝે ભારતનું રેટિંગ સુધાર્યું છે. ભારતનું રેટિંગ ‘નકારાત્મક’ માંથી ‘સ્થિર’ […]

વડાપ્રધાન આજે વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવતી 35 પાકની વિવિધતાઓ દેશને સમર્પિત કરશે

પીએમ મોદી 35 પાકની વિવિધતાઓ દેશને સમર્પિત કરશે કૃષિ યુનિવર્સિટીઓને ગ્રીન કૅમ્પસ પુરસ્કારો પણ એનાયત કરશે કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી, છત્તીસગઢના મુખ્ય મંત્રી રહેશે હાજર   દિલ્હી:આબોહવા સામે ઝીંક ઝીલે એવી લવચીક ટેકનોલોજીને અપનાવવા માટે સામૂહિક જાગૃતિ સર્જવાના પ્રયાસમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી સપ્ટેમ્બરે સવારે 11 કલાકે સમગ્ર દેશમાં તમામ આઇસીએઆર સંસ્થાઓ, રાજ્ય અને કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીઓ […]

દેશની બેસ્ટ શૈક્ષણિક સંસ્થા તરીકે આઈઆઈટી મદ્રાસ પ્રથમઃ શૈક્ષણિક સંસ્થાઓમાં NIRF રેંકીગ જાહેર

દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વર્ષ 2021ની એનઆઈઆરએફ રેકિંગ એટલે કે નેશનલ ઈન્સ્ટીટ્યુશનલ રેકિંગ ફ્રેમવર્ક જાહેર કર્યું છે. આ વર્ષે ઓલઓવર કેટેગરીમાં આઈઆઈટી મદ્રાસની દેશની બેસ્ટ શૈક્ષણિક સંસ્થા તરીકે પસંદગી થઈ છે. આઈઆઈટી બેંગ્લુરુ બીજા અને આઈઆઈટી મુંબઈ ત્રીજા સ્થાન પર છે. બેસ્ટ યુનિવર્સિટી કેટેગરીમાં આઈઆઈએસસી બેંગ્લોર પ્રથમ ક્રમે, જેએનયુ બીજા ક્રમે અને બીએચયુ […]

કોરોના રસીકરણઃ દેશમાં અત્યાર સુધી 70.75 કરોડ લોકોને અપાઈ રસી

દિલ્હીઃ કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન 24 કલાકમાં 78.48 લાખ કોરોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. આમ અત્યાર સુધીમાં લગભગ 70.75 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. […]

વૈશ્વિક ભુખમરો ઈન્ડેક્સઃ દેશમાં દર ચોથુ બાળક કુપોષણનો શિકાર

ખાદ્યાન્ન ઉત્પાદનમાં ભારત અગ્રેસર ભારતમાં બાળ મૃત્યુ દર 7 ટકા દર બીજી મહિલાના શરીરમાં લોહીની કમી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રોજગારીની નવી તકો ઉભી થઈ છે. તેમજ વિકાસના દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં દુનિયામાં સૌથી વધુ ખાદ્યાન્ન ઉત્પાદકમાં ભારત બીજા ક્રમે છે. તેમ છતા ભારત ભુખમરો અને કુપોષમનો સામનો કરી રહ્યું […]

દેશમાં જન ધન યોજનાએ વિકાસના માર્ગને કાયમ માટે પરિવર્તિત કર્યોઃ PM મોદી

દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ જન ધન યોજનાના સાત વર્ષ પૂર્ણ થવા પર ખુશી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ પીએમ જન ધન યોજનાને સફળ બનાવવા માટે કામ કરનારા તમામ લોકોના અથાક પ્રયત્નોને પણ બિરદાવ્યા હતા. Today we mark seven years of #PMJanDhan, an initiative that has forever transformed India’s development trajectory. It has ensured financial inclusion […]

દેશમાં કોરોનાવાયરસનું સંક્રમણ થયું ઓછું, છેલ્લા 24 કલાકમાં નવા 25,467 કેસ નોંધાયા

દેશમાં કોરોનાવાયરસનું સંક્રમણ ઓછું થયું છેલ્લા 24 કલાકમાં 25 હજાર જેટલા કેસ નોંધાયા મૃત્યુંના આંકડામાં થયો નોંધપાત્ર ઘટાડો દિલ્લી: દેશમાં કોરોનાવાયરસના કેસ હવે પહેલા જેવા આવતા નથી. કોરોનાવાયરસના કેસનો આંકડો સતત ઘટી રહ્યો છે જે દેશવાસીઓ માટે રાહતના સમાચાર બરાબર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવેલી જાણકારી અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25467 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code