1. Home
  2. Tag "country"

‘સેન્ટ્રલ યુનિવર્સિટી-જોઇન્ટ એન્ટ્રન્સ ટેસ્ટ’ 2021 દ્વારા દેશની 12 કેન્દ્રીય યુનિવર્સિટીઓના UG અને PG કાર્યક્રમોમાં પ્રવેશ માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ

દિલ્હી : અગાઉના વર્ષોની જેમ, શૈક્ષણિક વર્ષ 2021-22 માટે ભારતની 12 કેન્દ્રીય યુનિવર્સિટીઓના વિવિધ સંકલિત/ અંડરગ્રેજ્યુએટ (UG) અને અનુસ્નાતક (PG) કાર્યક્રમોમાં પ્રવેશ માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા કેન્દ્રીય યુનિવર્સિટીઓ – સંયુક્ત પ્રવેશ પરીક્ષા (CU-CET) 2021 થી શરૂ થઈ ચૂકી છે. CU-CET 2021 માટે ઓનલાઈન નોંધણી અને અરજી ફોર્મ જમા કરવાની પ્રક્રિયા 16 ઓગસ્ટથી શરૂ થઈ છે અને […]

અફ્ઘાનિસ્તાન છોડ્યા બાદ અશરફ ગનીનું પહેલું નિવેદન, કહ્યું દેશ ન છોડ્યો હોત તો બરબાદ થઈ જાત કાબુલ

અફ્ઘાનિસ્તાન છોડ્યા બાદ બોલ્યા અશરફ ગની કહ્યું દેશ ન છોડ્યો હોત તો બરબાદ થઈ જાત કાબુલ ખુન-ખરાબાથી કાબુલને બચાવવા લીધુ પગલું: અશરફ ગની નવી દિલ્લી: તાલિબાનની તાકાતને જોઈને દેશ છોડીને ભાગી ગયેલા અફઘાનિસ્તાન રાષ્ટ્રપતિનું નિવેદન આવ્યું છે. તેમણે જણાવ્યું કે જો તેઓ દેશ છોડીને ભાગ્યા ન હોત તો સમગ્ર દેશમાં ખુન-ખરાબાની શરૂઆત થઈ જાત. ગનીએ […]

સારા સમાચાર – દેશના આ શહેરમાં એક જ ઝટકામાં 3 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું પેટ્રોલ

તમિલનાડુ સરકારની મોટી જાહેરાત પેટ્રોલના ભાવ ઘટાડવાની કરી જાહેરાત ૩ રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું પેટ્રોલ ચેન્નઈ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી આમ જનતા પરેશાન છે. પરંતુ, દેશના દક્ષિણ ભાગમાં વર્તમાન તમિલનાડુએ આમ જનતાને રાહત આપતા પેટ્રોલના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. તમિલનાડુ સરકારે રાજ્યમાં પેટ્રોલની કિંમતમાં રૂ. ૩ નો ઘટાડો કર્યો છે. તમિલનાડુમાં આજે રાજ્યનું બજેટ […]

દેશમાં 50 કરોડથી વધારે લોકોને મળી વેક્સિન, કોરોના સામે ભારતની લડાઈ મજબૂત

કોરોનાની સામે ભારતની લડાઈ મજબૂત 50 કરોડથી વધુ લોકોને મળી વેક્સિન વર્ષના અંત સુધીમાં આ આંકડો 100 કરોડ પહોંચવાની સંભાવના દિલ્લી: કોરોનાવાયરસ સામે ભારત સરકાર પોતાની લડાઈને સતત મજબૂત કરી રહ્યું છે. દેશમાં વેક્સિનેશનનો આંકડો 50 કરોડને પાર કરી ગયો છે. તેનો મતલબ એ કે દેશમાં 50 કરોડથી વધારે લોકોને વેક્સિનનો પહેલો ડોઝ મળી ગયો […]

દેશમાં 3 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 348 વ્યક્તિઓના મોતઃ ગુજરાતમાં સૌથી વધારે 42 વ્યક્તિઓના મોત

લોકસભામાં સરકારે કર્યો જવાબ રજૂ મધ્યપ્રદેશમાં 3 વર્ષમાં 34ના મોત 2020-21માં દેશમાં 100 લોકો પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યા દિલ્હીઃ દેશની વિવિધ રાજ્યોમાં ત્રણ વર્ષના સમયગાળામાં 348 વ્યક્તિઓના પોલીસ કસ્ટડીમાં મોત થયાં છે. જેમાં સૌથી વધારે ગુજરાતમાં 42 વ્યક્તિઓના પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યાં છે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં 34 વ્યક્તિઓના પોલીસ કસ્ટડીમાં મોત થયાં હતા. પોલીસ કસ્ટડીમાં […]

સુરતઃ પબ્લિક બાઈસિકલિંગ શેરિંગ પ્રોજેક્ટને પગલે દેશના 11 શહેરોમાં સમાવેશ

અમદાવાદઃ સુરતમાં પ્રદુષણ ઘટાડવા માટે મનપા દ્વારા જાહેર પરિવહન સેવાની સાથે પબ્લિક બાઈસિકલિંગ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેનો સુરતવાસીઓ ફાયદો ઉઠાવી રહ્યાં છે. દરમિયાન કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા ઇન્ડિયન સાઇકલ ફોર ચેન્જ ચેલેન્જ લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં સુરત સહિત દેશના 113 જેટલા શહેરોએ ભાગ લીધો હતો. જેમાં 11 […]

દેશના કેટલાક રાજ્યોમાં પૂરની સ્થિતિ,મહારાષ્ટ્ર અને બિહારમાં 15 લાખ જેટલા લોકો પ્રભાવિત

દેશના કેટલાક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ મહારાષ્ટ્ર અને બિહારમાં મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત એરફોર્સ અને નેવી મદદમાં લાગી પટના :દેશમાં કોરોનાવાયરસની સ્થિતિથી હજુ પણ સંપૂર્ણ પણ રાહત મળી નથી. દેશમાં 4 લાખ જેટલા કેસ એક્ટિવેટ છે ત્યારે કુદરત દ્વારા વધુ એક ફટકો લાગ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે […]

જામનગર ITRA : રાષ્ટ્રીય કક્ષાની દેશની એકમાત્ર આયુષ ઇન્સ્ટીટ્યુટ બનશે

અમદાવાદઃ વર્તમાન સમયમાં વિશ્વ સમક્ષ અનેક પ્રકારના આરોગ્યલક્ષી પડકારો આવી રહ્યાં છે ત્યારે આજની એકવીસમી સદીમાં આયુર્વેદનો વ્યાપ ખૂબ પ્રમાણમાં વધી રહ્યો છે અને લોકો આયુર્વેદને રોજિંદા જીવનશૈલી તરીકે અપનાવી રહ્યાં છે તેને ધ્યાને લઈ રાજ્યમાં આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો વ્યાપ વધે એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. આયુર્વેદ શિક્ષણ ચિકિત્સા […]

કોરોનાએ દેશમાં 230 વખત બદલાવ્યું પોતાનું સ્વરૂપ, ડેલ્ટામાં વધુ એક વેરિયેન્ટ મળ્યો  

કોરોનાએ દેશમાં 230 વખત બદલાવ્યું સ્વરૂપ ડેલ્ટામાં વધુ એક વેરિયેન્ટ મળી આવ્યો    જેનું નામ AY3 આપવામાં આવ્યું દિલ્હી : હાલ દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.પરંતુ કોઈક રાજ્યમાં કોરોનાના નવા-નવા સ્વરૂપો મળી આવે છે. ત્યારે કોરોના વાયરસના જિનોમ સિક્વિન્સીંગને લગતી મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે, દેશમાં અત્યાર […]

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં તા. 9મી જુલાઈ પછી પડશે વરસાદઃ હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. જો કે, હવામાન વિભાગની આગાહી અનુસાર 10 જુલાઈથી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ચોમાસુ ફરી સક્રિય થાય તેવી સંભાવના છે. આ ઉપરાંત વર્તમાનમાં બનેલી હવામાન સિસ્ટમના કારણે 9 જુલાઈથી દક્ષિણ અને પૂર્વ મધ્ય ભારતમાં ચોમાસુ પોતાના તેવર બતાવશે. કર્ણાટક, તેલંગાણા, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, આસામ, અરૂણાચલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code