1. Home
  2. Tag "country"

રાહતના સમાચાર ! ઓક્ટોબર મહિનામાં દેશમાં કોલસાનો સ્ટોક વધ્યો,બત્તીગુલની ચિંતા થઈ દૂર

દેશમાં કોલસાનો પૂરતા પ્રમાણમાં સ્ટોક ઓક્ટોબર મહિનામાં વધ્યો સ્ટોક હવે બત્તીગુલની ચિંતા નહી દિલ્હી :થોડા સમય પહેલા દેશની મીડિયામાં અનેક પ્રકારના એવા લેખ જોવા મળ્યા કે દેશમાં કોલસાનો સ્ટોક ઓછો થઈ ગયો છે. તેના કારણે બત્તીગુલ પણ થઈ શકે છે. આવામાં હવે લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. દેશમાં કોલસાનો સ્ટોક હવે પૂરતા પ્રમાણમાં છે […]

દેશમાં પુલવામા આતંકવાદી હુમલાથી BJPના સમર્થનમાં ઘટાડો, એક રિપોર્ટમાં દાવો

દિલ્હીઃ અમેરિકન જર્નલ ઓફ પોલિટિકલ સાયન્સ (એજેપીએસ)ના રિપોર્ટ અનુસાર 2019માં કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની ખરાબ અસર ભાજપ ઉપર પડી છે. અભ્યાસમાં કહેવાયું છે કે, આ વિસ્તારમાં ભાજપના સમર્થનમાં નકારાત્મક અસર પડી છે. જ્યાં પાર્ટી સત્તામાં હતી. પુલવામા હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થયાં હતા. જો કે, ભાજપા પ્રવક્તાએ કહ્યું હતું કે, સર્વેના આધારે આવા […]

ભારતીય કોસ્ટ ગાર્ડ થયું વધારે મજબૂત, દેશની સેવા માટે હવે ‘સાર્થક’ રાષ્ટ્રને સમર્પિત

ભારતીય કોસ્ટ ગાર્ડ થયું વધારે મજબૂત દેશની સેવા માટે હવે ‘સાર્થક’ રાષ્ટ્રને સમર્પિત નવી દિલ્લી: રાષ્ટ્રની દરિયાઈ સલામતી અને સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવા માટે, ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિદેશક કે નટરાજન દ્વારા 28 ઓક્ટોબર, 2021ના રોજ સ્વદેશી રીતે નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ ‘સાર્થક’ રાષ્ટ્રને કાર્યરત અને સમર્પિત કરવામાં આવ્યું હતું. ICGS સાર્થક ગુજરાતમાં પોરબંદર ખાતે […]

દેશની પશ્ચિમી સરહદે ગુજરાતના કચ્છમાંથી રાષ્ટ્રીય એકતા રેલીનું પ્રસ્થાન થયું

દેશમાં એકતા રેલીનું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલના માનમાં થયું રેલીનું આયોજન 31 ઓક્ટોબરના રોજ સરદારની 146મી જન્મજયંતિ અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસને અનુલક્ષીને દેશમાં રાષ્ટ્રીય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દેશની પશ્ચિમી સરહદે આવેલા ગુજરાતના છેવાડાના જિલ્લા કચ્છના લખપતમાંથી બાઈક રેલીનું આજે પ્રસ્થાન કરાયું […]

કેન્દ્ર સરકાર દેશના બંદરો પર માળખાગત સુવિધાઓ વિકસાવશે, દરિયાઈ વેપારને મળશે વેગ

દેશના બંદરોનો થશે વિકાસ દરિયાઈ વેપાર વધારવા સરકાર પ્રતિબદ્ધ સરકાર 100 લાખ કરોડનો કરશે ખર્ચ દિલ્લી: કેન્દ્રીય જહાજ, બંદર અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, દેશના જળમાર્ગોની માળખાકીય સુવિધાઓ વધારી બંદરીય વ્યાપાર ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. રાષ્ટ્રીય ગતિ શક્તિ યોજના અંતર્ગત દરિયાઈ વ્યાપાર ક્ષેત્ર સાથે દેશના 12 મહાબંદરો સાથે સંકળાયેલી […]

ભારત મજબૂત આર્થિક રિકવરી તરફ આગળ વધી રહ્યું છે: દેશની અર્થવ્યવસ્થાને લઈને RBIનું નિવેદન

આરબીઆઈનું દેશની અર્થ વ્યવસ્થાને લઈને નિવેદન કહ્યું દેશ આર્થિક રિકવરી તરફ કોરોના પછી દેશની સુધરી રહી છે સ્થિતિ મુંબઈ:કોરોનાવાયરસના સંક્રમણના કારણે કેટલાક સમય માટે દેશના મોટા ભાગના વેપાર ધંધાને મોટો ફટકો પડ્યો હતો, પણ દેશ હવે પોતાની લય પકડી રહ્યો છે અને દેશનું અર્થતંત્ર ફરીવાર મજબૂત બની રહ્યું છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આંતરરાષ્ટ્રીય નાણાકીય […]

દેશનું અર્થતંત્ર વધારે મજબૂત થવાના સંકેત,રેટિંગ એજેન્સી મૂડીઝે ભારતનું રેટિંગ સુધાર્યું

ભારતની ઈકોનોમીમાં થશે સુધાર મૂડિઝે ભારતનું રેટિંગ સુધાર્યું રોજગારી વધવાની સંભાવના મુંબઈ :કોરોનાવાયરસને જે રીતે દેશ મ્હાત આપીને આગળ વધી રહ્યો છે, એ જ રીતે હવે ભારત સરકારના યોગ્ય પગલા દ્વારા દેશનું અર્થતંત્ર પણ વધારે મજબૂત થઈ શકે છે. વાત એવી છે કે રેટિંગ એજેન્સી મૂડીઝે ભારતનું રેટિંગ સુધાર્યું છે. ભારતનું રેટિંગ ‘નકારાત્મક’ માંથી ‘સ્થિર’ […]

વડાપ્રધાન આજે વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવતી 35 પાકની વિવિધતાઓ દેશને સમર્પિત કરશે

પીએમ મોદી 35 પાકની વિવિધતાઓ દેશને સમર્પિત કરશે કૃષિ યુનિવર્સિટીઓને ગ્રીન કૅમ્પસ પુરસ્કારો પણ એનાયત કરશે કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી, છત્તીસગઢના મુખ્ય મંત્રી રહેશે હાજર   દિલ્હી:આબોહવા સામે ઝીંક ઝીલે એવી લવચીક ટેકનોલોજીને અપનાવવા માટે સામૂહિક જાગૃતિ સર્જવાના પ્રયાસમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી સપ્ટેમ્બરે સવારે 11 કલાકે સમગ્ર દેશમાં તમામ આઇસીએઆર સંસ્થાઓ, રાજ્ય અને કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીઓ […]

દેશની બેસ્ટ શૈક્ષણિક સંસ્થા તરીકે આઈઆઈટી મદ્રાસ પ્રથમઃ શૈક્ષણિક સંસ્થાઓમાં NIRF રેંકીગ જાહેર

દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વર્ષ 2021ની એનઆઈઆરએફ રેકિંગ એટલે કે નેશનલ ઈન્સ્ટીટ્યુશનલ રેકિંગ ફ્રેમવર્ક જાહેર કર્યું છે. આ વર્ષે ઓલઓવર કેટેગરીમાં આઈઆઈટી મદ્રાસની દેશની બેસ્ટ શૈક્ષણિક સંસ્થા તરીકે પસંદગી થઈ છે. આઈઆઈટી બેંગ્લુરુ બીજા અને આઈઆઈટી મુંબઈ ત્રીજા સ્થાન પર છે. બેસ્ટ યુનિવર્સિટી કેટેગરીમાં આઈઆઈએસસી બેંગ્લોર પ્રથમ ક્રમે, જેએનયુ બીજા ક્રમે અને બીએચયુ […]

કોરોના રસીકરણઃ દેશમાં અત્યાર સુધી 70.75 કરોડ લોકોને અપાઈ રસી

દિલ્હીઃ કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન 24 કલાકમાં 78.48 લાખ કોરોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. આમ અત્યાર સુધીમાં લગભગ 70.75 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code