1. Home
  2. Tag "court"

પેપર લીક કેસમાં રેલવેના 8 પૂર્વ કર્મચારીઓને કોર્ટે ફરમાવી પાંચ-પાંચ વર્ષની સજા

અમદાવાદઃ અમદાવાદના સીબીઆઈ કેસોના ખાસ ન્યાયાધીશે ગુનાહિત કાવતરું, ચોરી, અપ્રમાણિક રીતે ચોરાયેલી મિલકત મેળવવા અથવા જાળવી રાખવાના ગુના, ગુનાના પુરાવા ગાયબ કરવા, સામાન્ય ઈરાદાને આગળ વધારવામાં ગુનો કરવા અને ગુનાહિત ગેરવર્તણૂક કરવાના કેસમાં 8 આરોપીઓને દોષિત ઠેરવ્યા અને પાંચ વર્ષની સાદી કેદની સજા ફટકારી તેમજ દરેકને રૂ. 5 લાખ (કુલ રૂ. 40,00,000/-)નો દંડ ફટકાર્યો છે. […]

પાકિસ્તાની જાસુસ જ્યોતિ મલ્હોત્રાની જામીન અરજી કોર્ટે ફગાવી

જ્યોતિ મલ્હોત્રાની 16 મેના રોજ ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ અને ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તે જાસૂસીના શંકાના આધારે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરાયેલા 12 લોકોમાંની એક હતી. હિસારની એક કોર્ટે યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની જામીન અરજી ફગાવી દીધી હતી, જે પાકિસ્તાન માટે જાસૂસીના આરોપસર જેલમાં છે. જ્યોતિની અરજી ફગાવી દેવાયા […]

સીબીઆઈ કોર્ટે સમસ્ત મુસ્લિમ ખલીફા સુન્નતવાલ જમાતના તત્કાલીન પ્રમુખ-સેક્રેટરીને 3 વર્ષની કેદની સજા ફટકારી

સુરતઃ સીબીઆઈ કોર્ટે ગુનાહિત કાવતરું અને વિદેશી યોગદાન નિયમન અધિનિયમ (FCRA) સંબંધિત કેસમાં નવસારીના ટ્રસ્ટ સમસ્ત મુસ્લિમ ખલીફા સુન્નતવાલ જમાતના તત્કાલીન પ્રમુખ અને સેક્રેટરી સહિત ત્રણ આરોપીઓને 3 વર્ષની કેદની સજા ફટકારી છે, જેમાં કુલ રૂ. 60,000/-નો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં આરોપી ટ્રસ્ટ પર 20,000/-નો દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદની સીબીઆઈ કોર્ટ નંબર 02ના […]

ઝઘડિયા દુષ્કર્મ-હત્યા કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફરમાવી

અમદાવાદઃ ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં 10 વર્ષીય બાળકી પર થયેલા પાશવી બળાત્કાર અને હત્યાના કેસમાં ભરૂચની અંકલેશ્વર સેશન્સ કોર્ટે 72 દિવસની અંદર ચુકાદો આપતાં આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારતા સમગ્ર રાજ્યમાં કડક ન્યાયના નવા યુગની શરૂઆતના સંકેત મળ્યા છે. આ ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ચુકાદો આપવામાં આવ્યો છે. કેસની હકીકત અનુસાર, 16 […]

નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધી, કોર્ટે હાજર થવા કર્યો નિર્દેશ

નવી દિલ્હીઃ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય આરોપીઓને નોટિસ જારી કરી છે. સ્પેશિયલ જજ વિશાલ ગોગણેએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત સાત આરોપીઓને 8 મેના રોજ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ […]

મેઘા પાટકરની દિલ્હી પોલીસે કરી અટકાયત, કોર્ટમાંથી બિનજામીનપાત્ર વોરન્ટ જાહેર કરાયું હતું

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે સામાજિક કાર્યકર્તા મેધા પાટકરની ધરપકડ કરી છે. તેમની નિઝામુદ્દીનથી ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે મેધા પાટકર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. 2001માં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા તેમના વિરુદ્ધ દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસમાં તેમને દોષિત ઠેરવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સાકેત કોર્ટના એડિશનલ સેશન્સ જજ […]

વકફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારી, કોંગ્રેસ ટૂંક સમયમાં કોર્ટનો દરવાજો ખટખટાવશે

વકફ સુધારા બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પછી કોંગ્રેસે શુક્રવારે કહ્યું કે તે બહુ જલ્દી સંસદમાં પસાર થયેલા વક્ફ (સુધારા) બિલ, 2024ની બંધારણીયતાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. શુક્રવારે સવારે સંસદમાં બિલને મંજૂરી આપવામાં આવી હતી. તેને પહેલા લોકસભા અને પછી રાજ્યસભાએ મંજૂરી આપી હતી. DMKએ બિલ વિરુદ્ધ સુપ્રીમ […]

વલસાડઃ બાળકી પર દુષ્કર્મના આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા કોર્ટે ફટકારી

સુરતઃ વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં 3 વર્ષ અને 3 મહિનાની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. આ ગંભીર ગુના બાદ આરોપીને પકડી પાડવા તથા પીડિતા તેમજ પરિવારને ખૂબ જ ઝડપી ન્યાય અપાવવા માટે વલસાડ પોલીસે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. જેને ફોરેન્સિક, મેડિકલ, ટેકનિકલ અને સાક્ષીઓના પુરાવા એકત્ર કરી, માત્ર 9 દિવસમાં 470 પાનાની […]

છેતરપીંડી કેસમાં બેંક મેનેજર સહિત સાત આરોપીઓને કોર્ટે 3 વર્ષની સજા ફરમાવી

ગાંધીનગરઃ અમદાવાદ સ્થિત સીબીઆઈ કેસના સ્પેશિયલ જજે કે.આર. ગોયલ અને રાકેશ બહેલ, બંને તત્કાલીન મેનેજરો અને શિવરામ મીણા, ત્રણેય પંજાબ એન્ડ સિંધ બેંક, સુરત શાખા (ગુજરાત) ના તત્કાલીન અધિકારી તેમજ મનજીત સિંહ બક્ષી, મનીષ જી. પટેલ, પવન કુમાર બંસલ અને સંદીપ કુમાર બંસલ નામના ચાર ખાનગી વ્યક્તિઓ સહિત સાત આરોપીઓને બેંક છેતરપિંડીના કેસમાં ત્રણ વર્ષની […]

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા, કોર્ટે મંજૂરી આપી

નવી દિલ્હીઃ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. બાંદ્રા ફેમિલી કોર્ટે બંનેની છૂટાછેડા અરજીને મંજૂરી આપી દીધી છે. યુઝવેન્દ્ર ચહલના વકીલ નીતિન ગુપ્તાએ કહ્યું કે બંનેના લગ્ન થઈ ગયા છે. કોર્ટે છૂટાછેડાની અરજી સ્વીકારી લીધી છે અને હવે બંનેના છૂટાછેડા થઈ ગયા છે. બોમ્બે હાઈકોર્ટે બુધવારે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code