કુતુબ મિનારઃ હિન્દુ-દેવી દેવતાઓની પૂજા મુદ્દે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
નવી દિલ્હીઃ કુતુબ મિનાર કેસ પર મંગળવારે દિલ્હીની સાકેત કોર્ટમાં જોરદાર રજૂઆત થઈ હતી. હિંદુ પક્ષ વતી એડવોકેટ હરિશંકર જૈને અપીલ કરી હતી. સિવિલ જજે એ અરજીને ફગાવી દીધી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે કુતુબ મિનાર સંકુલમાં બનેલી કુવ્વત-એ-ઈસ્લામ મસ્જિદ મંદિર સંકુલની જગ્યા પર બનાવવામાં આવી હતી. અરજીમાં મંદિરના પુનઃસ્થાપનની માંગ કરવામાં આવી હતી. […]