1. Home
  2. Tag "court"

કુતુબ મિનારઃ હિન્દુ-દેવી દેવતાઓની પૂજા મુદ્દે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

નવી દિલ્હીઃ કુતુબ મિનાર કેસ પર મંગળવારે દિલ્હીની સાકેત કોર્ટમાં જોરદાર રજૂઆત થઈ હતી. હિંદુ પક્ષ વતી એડવોકેટ હરિશંકર જૈને અપીલ કરી હતી. સિવિલ જજે એ અરજીને ફગાવી દીધી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે કુતુબ મિનાર સંકુલમાં બનેલી કુવ્વત-એ-ઈસ્લામ મસ્જિદ મંદિર સંકુલની જગ્યા પર બનાવવામાં આવી હતી. અરજીમાં મંદિરના પુનઃસ્થાપનની માંગ કરવામાં આવી હતી. […]

ઉત્તરપ્રદેશઃ જ્ઞાનવાપી મસ્જિદ મામલે સુનાવણી પૂર્ણ, ચુકાદો અનામત રખાયો

લખનૌઃ વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે આજે સ્થાનિક અદાલતમાં સુનાવણી યોજાઈ હતી. કોર્ટે આવતીકાલ સુધી આદેશ અનામત રાખવામાં આવ્યો હતો. કોર્ટના આદેશ અનુસાર જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરીને તેનો રિપોર્ટ કોર્ટમાં રિપોર્ટ દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન હિન્દુ પક્ષે પૂજાની મંજૂરી માંગી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જ્ઞાનવાપી મસ્જિદ મામલે યોજાયેલી સુનાવણીમાં કોર્ટ રૂમમાં […]

હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાની મુશ્કેલી વધી, આવક કરતા વધુ સંપત્તિના કેસમાં દોષી

નવી દિલ્હીઃ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાની મુશ્કેલીમાં વધારો થયો છે. આવક કરતા વધારેની સંપત્તિમાં કોર્ટે તેમને કસુરવાર ઠરાવ્યાં હતા. કોર્ટ આગામી 26મી મેના રોજ મુલત્વી રાખવામાં આવી છે. 26મી મેના રોજ અદાલત સજાનો આદેશ કરે તેવી શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સીબીઆઈએ 26મી માર્ચ 2010માં પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલની સામે કોર્ટમાં આવક કરતા વધુની […]

ગુજરાતમાં ભાવનગર સહિત ત્રણ શહેરોમાં 68 કરોડના ખર્ચે કોર્ટના નવા બિલ્ડિંગ બનાવાશે

ગાંધીનગરઃ રાજ્યની વધુ ત્રણ કોર્ટના બિલ્ડિંગ નવા બનાવવામાં આવશે. જે અંતર્ગત 17 કરોડના ખર્ચે ઉમરાળા અને સાણંદની તાલુકા કોર્ટ અને 51.94 કરોડના ખર્ચે ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટના બિલ્ડિંગ નવા, અદ્યતન અને સુવિધાસભર બનાવશે. જે કોર્ટ બિલ્ડિંગમાં કોર્ટ રૂમ, જેન્ટ્સ અને લેડીઝ બાર રૂમ, બાર લાયબ્રેરી, જજીસ લાયબ્રેરી, ગાર્ડન, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સહિતની તમામ જરૂરી અદ્યતન […]

અલગાવવાદી નેતા યાસિન મલિકને આતંકવાદ મામલે કોર્ટે દોષિત જાહેર કર્યાં, તા. 25મી મેએ આદેશ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસિન મલિકને ટેરર ફંડીગ મામલે વિશેષ અદાલતે દોષિત જાહેર કર્યો છે. તેમજ આગામી 25મી મેના રોજ યાસિન મલિકના ભવિષ્યનો ફેંસલો થશે. આ દિવસે અદાલત યાસીનને સજા સંભળાવે તેવી શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અલગાવવાદી નેતા યાસિન મલિકતના ભાંગફોડિયાઓને ત્યાં અગાઉ નેશનલ સિક્યુરીટી એજન્સીએ છાપો માર્યો હતો. એનઆઈએની તપાસમાં યાસિનની સામે […]

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિઃ ઈદગાહ મસ્જિદમાં સર્વેની માંગ સાથે કોર્ટમાં અરજી

લખનૌઃ જ્ઞાનવાપી મસ્જિદ અને તાજમહેલના વિવાદ વચ્ચે ગઈકાલે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે થયેલી તમામ અરજીનો ચાર મહિનામાં નિકાલ લાવવા માટે કોર્ટના આદેશ બાદ આજે મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુદ્દે વધુ એક અરજી કોર્ટમાં થઈ હતી. અરજદારે મંદિરની નજીક આવેલી મસ્જિદમાં સર્વે કરાવવાની માગ કરી હતી. કેસની હકીકત અનુસાર શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસના મુખ્ય અરજદાર મનિષ યાદવે મથુરાની […]

આતંકવાદનો ચહેરો ગણાતા કસાબને આજથી 12 વર્ષ પહેલા કોર્ટે ફરમાવી હતી મોતની સજા

નવી દિલ્હીઃ દેશની જનતા 26મી નવેમ્બર 2008ના દિવસે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાને ક્યારેય ભૂલશે નહીં. પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે મુંબઈ આવેલા 10 આતંકવાદીઓએ તબાહી મચાવી હતી. સુરક્ષા એજન્સીઓ 9 આતંકવાદીઓને ઠાર માર્યાં હતા. જ્યારે કસાબને જીવતો ઝડપી લીધો હતો. તેની તપાસમાં પાકિસ્તાનની સંડોવણીના ચોંકાવનારા ખુલાસા થયાં હતા. લશ્કર એ તૈયબાના આતંકવાદીઓએ કરેલા હુમલામાં અનેક નિર્દોશ લોકોના […]

વારાણસીઃ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સર્વેની કામગીરી સામે વિરોધ

લખનૌઃ વારાણસીમાં જ્ઞાનવાપી પરિસરમાં સર્વેની કામગીરીનો લઘુમતી કોમ કેટલાક લોકો વિરોધ કરી રહ્યાં છે. બીજી તરફ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. જ્ઞાનવાપી મસ્જિમાં ઝુમ્માની નમાજ પઢવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. નમાજ બાદ કેટલાક અસામાજીક તત્વોએ માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. નમાજ બાદ કેટલાક શખ્સોએ સુત્રોચ્ચાર કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર […]

ગ્રીષ્મા હત્યા કેસઃ આરોપી ફેનિલને અદાલતે મોતની સજા સંભળાવી

અમદાવાદઃ સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ નામના યુવાને સરાજાહેર ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની હત્યા કરી હતી. રાજ્યભરમાં ચકચારી મચાવનારા ગ્રીષ્મા હત્યા કેસમાં અદાલતે ઝડપી કાર્યવાહી પૂર્ણ કરીને આજે આરોપી ફેનિલને મોતની સજાનો આદેશ કર્યો હતો. કોર્ટે રેરસ્ટ ઓફ ધ રેર ગણીને આરોપીને ફાંસીની સજાનો આદેશ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં ફેનિલ નામના યુવાને તાજેતરમાં […]

ડીસાઃ મુકબધીર સગીરા ઉપર બળાત્કાર ગુજારીને હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજાનો આદેશ

અમદાવાદઃ બનાસકાંઠાના ડીસામાં 11 વર્ષની મુકબધીર સગીરાનું અપહણ કરીને તેની ઉપર બળાત્કાર ગુજાર્યા બાદ તેની ઘાતકી હત્યા કરવાના ચકચારી કેસમાં અદાલતે આરોપીને ગુનેગાર ઠરાવીને ફાંસીની સજાનો આદેશ કર્યો હતો. ડીસા કોર્ટના ઈતિહાસમાં પ્રથમ વાર કોઈ આરોપીને ફાંસીની સજા થઈ હોવાનું જાણવા મળે છે. કેસની હકીકત અનુસાર દાંતીવાડા તાલુકામાં 11 વર્ષીય મુકબધીર બાળકીની લાશ મળી આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code