1. Home
  2. Tag "court"

મુંબઈઃ ઈડીના કેસમાં સંજય રાઉતના વધુ 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર રાખ્યાં

મુંબઈઃ નવી દિલ્હીઃ પાત્રા ચાલ જમીન કૌભાંડ મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને હજુ સુધી રાહત મળી નથી. કોર્ટના આદેશ પર તેણે 8 ઓગસ્ટ સુધી EDના રિમાન્ડમાં રહેવું પડશે. EDના અધિકારીઓએ રવિવારે રાઉતની ધરપકડ કરી હતી. ઈડીએ ધરપકડ પહેલા રાઉતની લગભગ 6 કલાક પૂછપરછ પણ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર […]

દેશમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી એક કરોડથી વધુ કેસની સુનાવણી થઈ : પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રથમ ઓલ ઈન્ડિયા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીઝ મીટના ઉદઘાટન સત્રને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન વી રમના, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ, એસ.પી. સિંહ બઘેલ, સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશો, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો, રાજ્ય કાનૂની સેવા […]

પાક.માં અધિકારીઓ તો ઠીક પ્યૂન પણ કોર્ટના આદેશને નથી ગણકારતાઃ હિન્દુ પરિવારને સંસ્થામાં રખાયેલી અપહ્યુત સગીરાને ના મળવા દીધી

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં હિન્દુ સહિતના લઘુમતીઓ ઉપર અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન રહીમ યાર ખાન વિસ્તારમાંથી કથિત રીતે અપહરણ કરાયેલી 13 વર્ષની હિન્દુ સગીરા હાલ દાર-ઉલ-અમન નામની સંસ્થામાં રાખવામાં આવી છે. સગીરાને મળવા માટે માતા-પિતાએ કોર્ટમાંથી મંજૂરી પણ મેળવી છે પરંતુ સંસ્થાના સંચાલકોને કોર્ટનો પણ કોઈ ભય ના તેમ આદેશને ઘોળીને […]

આફ્રીકામાં પ્રાણીને પણ મળી સજા- એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારનાર ઘેંટાને કોર્ટે ફટકારી 3 વર્ષ જેલની સજા

વ્યક્તિના મોતનો મામલો કોર્ટ એ ઘેંટાને ફટકારી એક વર્ષની સજા આપણે સૌ કોઈએ કોર્ટના ચૂકાદાઓ ઘણા સાંભળ્યા હશે જેમાં મર્ડર કરનારાને જર્જ ફાસી કે પછી જેલની સજા આપે છે,જો કે આજે એક નવા ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે, જે પ્રમાણે કોર્ટ એ વ્યક્તિને નહી પરંતુ એક જાનવરને સજા ફટકારી છે. વાત જાણે એમ છે કે […]

યાસીન મલિકે સજાથી બચવા માટે કોર્ટમાં ગાંધીજીના નામનો સહારો લીધો હતો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકને આતંકવાદી પ્રવૃતિ અને  ટેરરફંડીગ સહિતના ગંભીર ગુનામાં દિલ્હીની વિશેષ અદાલતે આજીવન કેદની સજા ફરમાવી હતી. ફાંસીની સજાથી બચવા માટે જ યાસીમ મલિકે કોર્ટમાં તમામ ગુનાની કબુલાત કરી હતી કોર્ટ રહેમ રાખીને મોતની સજા ના ફરમાવે તે માટે મલિકે ગુનાની કબુલાત કરી હોવાનું કાયદાના જાણકારો માની રહ્યાં છે. એટલું […]

કુતુબ મિનારઃ હિન્દુ-દેવી દેવતાઓની પૂજા મુદ્દે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

નવી દિલ્હીઃ કુતુબ મિનાર કેસ પર મંગળવારે દિલ્હીની સાકેત કોર્ટમાં જોરદાર રજૂઆત થઈ હતી. હિંદુ પક્ષ વતી એડવોકેટ હરિશંકર જૈને અપીલ કરી હતી. સિવિલ જજે એ અરજીને ફગાવી દીધી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે કુતુબ મિનાર સંકુલમાં બનેલી કુવ્વત-એ-ઈસ્લામ મસ્જિદ મંદિર સંકુલની જગ્યા પર બનાવવામાં આવી હતી. અરજીમાં મંદિરના પુનઃસ્થાપનની માંગ કરવામાં આવી હતી. […]

ઉત્તરપ્રદેશઃ જ્ઞાનવાપી મસ્જિદ મામલે સુનાવણી પૂર્ણ, ચુકાદો અનામત રખાયો

લખનૌઃ વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે આજે સ્થાનિક અદાલતમાં સુનાવણી યોજાઈ હતી. કોર્ટે આવતીકાલ સુધી આદેશ અનામત રાખવામાં આવ્યો હતો. કોર્ટના આદેશ અનુસાર જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરીને તેનો રિપોર્ટ કોર્ટમાં રિપોર્ટ દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન હિન્દુ પક્ષે પૂજાની મંજૂરી માંગી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જ્ઞાનવાપી મસ્જિદ મામલે યોજાયેલી સુનાવણીમાં કોર્ટ રૂમમાં […]

હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાની મુશ્કેલી વધી, આવક કરતા વધુ સંપત્તિના કેસમાં દોષી

નવી દિલ્હીઃ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાની મુશ્કેલીમાં વધારો થયો છે. આવક કરતા વધારેની સંપત્તિમાં કોર્ટે તેમને કસુરવાર ઠરાવ્યાં હતા. કોર્ટ આગામી 26મી મેના રોજ મુલત્વી રાખવામાં આવી છે. 26મી મેના રોજ અદાલત સજાનો આદેશ કરે તેવી શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સીબીઆઈએ 26મી માર્ચ 2010માં પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલની સામે કોર્ટમાં આવક કરતા વધુની […]

ગુજરાતમાં ભાવનગર સહિત ત્રણ શહેરોમાં 68 કરોડના ખર્ચે કોર્ટના નવા બિલ્ડિંગ બનાવાશે

ગાંધીનગરઃ રાજ્યની વધુ ત્રણ કોર્ટના બિલ્ડિંગ નવા બનાવવામાં આવશે. જે અંતર્ગત 17 કરોડના ખર્ચે ઉમરાળા અને સાણંદની તાલુકા કોર્ટ અને 51.94 કરોડના ખર્ચે ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટના બિલ્ડિંગ નવા, અદ્યતન અને સુવિધાસભર બનાવશે. જે કોર્ટ બિલ્ડિંગમાં કોર્ટ રૂમ, જેન્ટ્સ અને લેડીઝ બાર રૂમ, બાર લાયબ્રેરી, જજીસ લાયબ્રેરી, ગાર્ડન, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સહિતની તમામ જરૂરી અદ્યતન […]

અલગાવવાદી નેતા યાસિન મલિકને આતંકવાદ મામલે કોર્ટે દોષિત જાહેર કર્યાં, તા. 25મી મેએ આદેશ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસિન મલિકને ટેરર ફંડીગ મામલે વિશેષ અદાલતે દોષિત જાહેર કર્યો છે. તેમજ આગામી 25મી મેના રોજ યાસિન મલિકના ભવિષ્યનો ફેંસલો થશે. આ દિવસે અદાલત યાસીનને સજા સંભળાવે તેવી શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અલગાવવાદી નેતા યાસિન મલિકતના ભાંગફોડિયાઓને ત્યાં અગાઉ નેશનલ સિક્યુરીટી એજન્સીએ છાપો માર્યો હતો. એનઆઈએની તપાસમાં યાસિનની સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code