1. Home
  2. Tag "court"

છેતરપીંડી કેસમાં તત્કાલીન બ્રાન્ચ મેનેજર સહિત 8 આરોપીઓને કોર્ટે 3થી 5 વર્ષની કેદ ફટકારી

અમદાવાદઃ સીબીઆઈ કેસના સ્પેશિયલ જજ, કોર્ટ નંબર 01, અમદાવાદે આજે બેચરભાઈ ગણેશભાઈ ઝાલા, તત્કાલીન બ્રાન્ચ મેનેજર, સ્ટેટ બેંક ઑફ સૌરાષ્ટ્ર, નરોડા રોડ બ્રાન્ચ, અમદાવાદ અને સાત ખાનગી વ્યક્તિઓ, પરેશ કાંતિલાલ ભગત, કાર્તિક હર્ષદરાય પટેલ, રિતેશ ધીરજલાલ શેઠ, અતુલ દશરથલાલ બ્રહ્મભટ્ટ, તેજસ રમેશચંદ્ર બ્રહ્મભટ્ટ, અમિત એચ. પટેલ અને નિલેશભાઈ ડી. શાહ સહિત કુલ આઠ આરોપીઓને સજા […]

છેતરપિંડીના કેસમાં અભિનેતા ધર્મેન્દ્રની મુશ્કેલી વધી, કોર્ટે સમન્સ પાઠવ્યું

નવી દિલ્હીઃ દિલ્હીની એક અદાલતે ગરમ ધરમ ધાબા ફ્રેન્ચાઇઝી સાથે સંબંધિત છેતરપિંડીના કેસમાં ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર અને અન્ય બેને સમન્સ પાઠવ્યા છે. એડવોકેટ ડીડી પાંડેએ જણાવ્યું હતું કે, ન્યાયિક મેજિસ્ટ્રેટ યશદીપ ચહલે દિલ્હીના બિઝનેસમેન સુશીલ કુમારની ફરિયાદ પર 89 વર્ષીય અભિનેતા વિરુદ્ધ સમન્સ પાઠવ્યું હોવાનું જાણવા મળે છે. સુશીલ કુમારે આરોપ લગાવ્યો હતો કે, તેમને […]

રોમાનિયા: કોર્ટે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા રદ કરી

રોમાનિયાની બંધારણીય અદાલત (સીસીઆર) એ સમગ્ર રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયાને રદ કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિની ચૂંટણીના બીજા રાઉન્ડના માત્ર બે દિવસ પહેલા શુક્રવારે આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણીમાં મુખ્ય મુકાબલો અપક્ષ ઉમેદવાર કેલિન જ્યોર્જસ્કુ અને સેવ રોમાનિયા યુનિયનના નેતા એલેના લાસ્કોની વચ્ચે છે. સેન્ટ્રલ ઇલેક્ટોરલ બ્યુરો દ્વારા ગયા અઠવાડિયે જાહેર કરાયેલા પ્રમુખપદની ચૂંટણીના […]

ગુજરાતઃ છેતરપીંડી કેસમાં દેના બેંકના તત્કાલિન બ્રાંચ મેનેજર સહિત 3 આરોપીને 3 વર્ષની સજાનો કોર્ટનો આદેશ

અમદાવાદઃ સીબીઆઈ કેસના સ્પેશિયલ જજે આરોપી શિશિર કુમાર, તત્કાલીન બ્રાન્ચ મેનેજર, દેના બેંક, સિલ્વાસા અને બાબુ જયેશ સિંહ ગણેશ સિંહ ઠાકુર અને  સુમનભાઈ ભાઈલાલભાઈ શેઠ નામના બે ખાનગી વ્યક્તિઓ મળી ત્રણ આરોપીઓને બેંક છેતરપિંડીના કેસમાં 3.8 લાખ રૂપિયાના દંડની સાથે સખત કેદની સજા ફટકારી હતી. કેસની હકીકત અનુસાર, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વર્ષ 2002-2003 […]

આરજી કાર મેડિકલ કોલેજ ભ્રષ્ટાચાર કેસમાં સીબીઆઈની ચાર્જશીટ સ્વિકારવાનો કોર્ટનો ઈન્કાર

કોલકાતાઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ આરજી કાર મેડિકલ કોલેજમાં ભ્રષ્ટાચારના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. સીબીઆઈએ 1000 પાનાની ચાર્જશીટ તૈયાર કરી હતી. જોકે કોર્ટે તેને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. આ ચાર્જશીટમાં પાંચ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. સીબીઆઈના એક અધિકારીએ […]

સંભલ જામા મસ્જિદનો રિપોર્ટ કોર્ટમાં રજૂ ન થયો, 8 જાન્યુઆરીએ યોજાશે અગામી સુનવણી

લખનૌઃ ઉત્તર પ્રદેશના સંભલ જામા મસ્જિદ સર્વેનો રિપોર્ટ શુક્રવારે જિલ્લા કોર્ટમાં રજૂ થઈ શક્યો ન હતો. કોર્ટ કમિશનરે રિપોર્ટ પૂર્ણ થયોન હોવાનું જણાવીને 10 દિવસનો સમય માંગ્યો હતો. હવે. કેસની આગામી સુનાવણી 8મી જાન્યુઆરીએ થશે અને 8મી ડિસેમ્બરે રિપોર્ટ રજૂ કરવામાં આવશે. કોર્ટ કમિશનર રમેશ ચંદ્ર રાઘવે કહ્યું કે સર્વે રિપોર્ટ હજુ પૂરો થયો નથી. કોર્ટ […]

ઉત્તરપ્રદેશઃ સંભલની જામા મસ્જિદના સર્વેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે

લખનૌઃ સંભલની શાહી જામા મસ્જિદની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે સંભલમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. મોડી રાત્રે જામા મસ્જિદની આસપાસ અને ગેટની બહાર વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. આજે શુક્રવારની નમાજ છે અને સર્વે રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આવી સ્થિતિમાં પોલીસ હાઈ એલર્ટ પર […]

બાંગ્લાદેશઃ ઇસ્કોન ધર્મગુરુ ચિન્મય પ્રભુને કોર્ટમાંથી ન મળી રાહત

ઢાકાઃ દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી હિન્દુ સંત ચિન્મય પ્રભુની જામીન અરજી બાંગ્લાદેશની કોર્ટ ફગાવી દીધી છે. બાંગ્લાદેશ પોલીસે ચિન્મય દાસના રિમાન્ડ માંગ્યા નથી. તેથી તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે તેઓને જેલમાં તમામ ધાર્મિક લાભો આપવામાં આવે. મહત્વનું છે કે ચિન્મય પ્રભુની 25 નવેમ્બરે બપોરે […]

પતિએ આપેલા તલાકનો પત્ની વિરોધ કરે તો કોર્ટ દ્વારા જ છુટાછેટા થઈ શકેઃ હાઈકોર્ટ

બેંગ્લોરઃ મુસ્લિમ તલાકને લઈને મદ્રાસ હાઈકોર્ટે મહત્વનો નિર્દેશ કર્યો છે. હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો કે, જો પતિ તરફથી તલાક આપવા ઉપર પત્ની ઈન્કાર કરે તો કોર્ટ દ્વારા જ છુટાછેટા થઈ શકે છે. હાઈકોર્ટે તમિલનાડુની શરિયત કાઉન્સિલ દ્વારા જારી કરાયેલ છૂટાછેડા પ્રમાણપત્રને ગેરકાયદેસર જાહેર કર્યું છે. કોર્ટે બીજી વખત લગ્ન કરનાર પતિને તેની પ્રથમ પત્નીને વળતર […]

હાથરસ નાસભાગ કેસઃ કોર્ટમાં 3200 પાનાની ચાર્જશીટ દાખલ, 11 લોકોને બનાવ્યા આરોપી

લખનૌઃ ઉત્તર પ્રદેશ પોલીસે 2 જુલાઈના રોજ યુપીના હાથરસ જિલ્લામાં નારાયણ સાકર હરિ ‘ભોલે બાબા’ સભા દરમિયાન થયેલી નાસભાગના કેસમાં કોર્ટમાં 3200 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. આ ઘટનામાં 121 લોકોના મોત થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ચાર્જશીટમાં 11 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે, જેમાં તે લોકો પણ સામેલ છે જેમણે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code