PM મોદી ડૉક્ટરો સાથે સંવાદ દરમિયાન થયા ભાવુક, કહ્યું – કોરોના સામેની લડતમાં આપણે અનેક સ્વજનો ગુમાવ્યા
ડૉક્ટરો સાથે વાતચીત દરમિયાન PM મોદી થયા ભાવુક કોવિડ વિરુદ્વ લડત દરમિયાન આપણે અનેક સ્વજનો ગુમાવ્યા હું એ તમામ લોકોને મારી શ્રદ્વાંજલિ આપું છું: PM મોદી નવી દિલ્હી: દેશમાં પ્રવર્તિત કોરોના સંકટ વચ્ચે પીએમ મોદીએ વારાણસીના ડૉક્ટરો સાથે વાતચીત કરી હતી. ડૉક્ટરો સાથે વાતચીત દરમિયાન પીએમ મોદી ભાવુક થયા હતા. પીએમ મોદીએ ભાવુક થઇને કહ્યું […]


