1. Home
  2. Tag "Covid-19"

ભારતની સ્થિતિથી ચિંતિત છીએ, અમે 2600થી વધારે નિષ્ણાતોને ભારતીય અધિકારીઓ સાથે કામ કરવા કહ્યું છે: WHO

WHOના પ્રમુખે ભારતની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી WHO એ બધુ જ કરી રહ્યું છે, જે અમે કરી શકીએ છીએ: WHO અમે 2600થી વધારે નિષ્ણાતોને ભારતીય અધિકારીઓ સાથે કામ કરવા કહ્યું: WHO નવી દિલ્હી: સમગ્ર ભારતમાં કોરોના મહામારીની દહેશત યથાવત્ જોવા મળી રહી છે ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટ્રેડરોસ અધનોમ ઘ્રેબેસિયસે ભારતમાં જોવા મળેલી […]

શરદીનો રાઇનો વાયરસ કોરોના વાયરસનો ખાતમો કરી શકે છે: સંશોધન

કોરોના વાયરસનો ખાતમો કરી શકે છે રાઇનો વાયરસ આપણને થતી શરદી પાછળ રાઇનો વાયરસ હોય છે જવાબદાર રાઇનો વાયરસ સાર્સ-કોવ-2ને પરાજીત કરવાની ક્ષમતા ધરાવે છે નવી દિલ્હી: ભારતમાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે હાલમાં ઘરમાં જ રહેવું સુરક્ષિત અને સલામત છે. સંક્રમણથી બચવા માટે બને ત્યાં સુધી માસ્ક પહેરવું અનિવાર્ય બન્યું છે. […]

વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન અને NIMCJ દ્વારા રસીકરણ સંદર્ભે યોજાશે જનજાગૃતિના કાર્યક્રમો

આગામી 1લી મેથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં 18-44ની વયના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થશે આ દરમિયાન વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન-NIMCJ દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરાશે તે ઉપરાંત રસીકરણ સંદર્ભે એક વેબીનારનું પણ આયોજન કરાશે અમદાવાદ: કોરોના મહામારીના આ વિકટ સંજોગોમાં એક સકારાત્મક સમાચારથી આશાઓના કિરણ જોવા મળ્યા છે. આગામી 1લી મેથી ગુજરાત સહિત સમગ્ર […]

કોરોના સંક્રમણને નાથવા AMCનો નિર્ણય, હવે અમદાવાદમાં હેર સલૂનની દુકાનો અનિશ્વિત સમય માટે રહેશે બંધ

અમદાવાદમાં કોરોના સંક્રમણને નાથવા AMCનો વધુ એક આકરો નિર્ણય પાનના ગલ્લા, ચાની લારીઓ બાદ હવે હેર કટિંગ સલૂન બંધ કરાવવાનો આપ્યો આદેશ નવો આદેશ ના આવે ત્યાં સુધી હેર કટિંગ સલૂન બંધ રખાશે અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના સંક્રમણની વકરેલી સ્થિતિને હવે અંકુશમાં લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ એક આકરો નિર્ણય લીધો છે. થોડા દિવસ પહેલા […]

‘પહેલો સગો તે પાડોશી’, પાકિસ્તાને કહ્યું કોરનાના સંકટમાં અમે ભારતની મદદ કરવા તૈયાર

ભારતમાં કોરોનાના કહેર વચ્ચે પાકિસ્તાને હવે મદદનો હાથ લંબાવ્યો પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે જો ભારત ઇચ્છે તો પાકિસ્તાન મદદ કરી શકે છે પાકિસ્તાન ભારતને વેન્ટિલેટર, ડિજીટલ એક્સ રે સહિતની મદદ આપવા તૈયાર નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી ઘાતક લહેરે કહેર વર્તાવ્યો છે ત્યારે હવે તેના પાડોશી દેશ પાકિસ્તાને ભારતને મદદ કરવા માટે આતુરતા દર્શાવી […]

ભારતની ચિંતાજનક સ્થિતિ વચ્ચે ગ્રેટા થનબર્ગે કરી વિશ્વના દેશોને આ અપીલ

ભારતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે કરી ટ્વીટ પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે અપીલ કરીને વિશ્વના દેશોને ભારતની મદદ કરવા કહ્યું વિશ્વ આખાએ આગળ આવીને મદદ પહોંચાડવી જોઇએ: ગ્રેટા થનબર્ગ નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની ચિંતાજનક સ્થિતિ અને પ્રકોપ વચ્ચે પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે મદદ માટે અપીલ કરી છે. ભારતમાં કોરોનાનો ગ્રાફ સતત ઊંચો […]

CJI રમન્નાએ પદ સંભાળતા જ કોરોનાની સ્થિતિની કરી સમીક્ષા

દેશના નવા સીજેઆઇ તરીકે જસ્ટિસ રમન્નાએ શનિવારે લીધા હતા શપથ સીજેઆઇ તરીકે શપથ ગ્રહણ કરતા જ તેમણે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી તે ઉપરાંત તેમણે જમ્મૂ કાશ્મીરમાં ઇન્ટરનેટ પરના પ્રતિબંધને હટાવવાના આદેશ આપ્યા નવી દિલ્હી: દેશના નવા ન્યાયાધીશ તરીકે જસ્ટિસ એન વી રમન્નાએ શનિવારે શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણ કર્યા બાદ એન વી રમન્નાએ જમ્મૂ […]

કોરોનાનો પ્રકોપ: દિલ્હીમાં વધુ એક સપ્તાહ લોકડાઉન લંબાવાયું

રાજધાની દિલ્હીમાં કોરોનાનો પ્રકોપ યથાવત્ દિલ્હીમાં વધુ એક સપ્તાહ માટે લોકડાઉન લંબાવાયું અમે વિચાર કર્યા બાદ લોકડાઉન લંબાવાનો નિર્ણય લીધો: CM કેજરીવાલ નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે અને સ્થિતિમાં કોઇ સુધારો જોવા નથી મળી રહ્યો ત્યારે હવે રાજ્ય સરકારે દિલ્હીમાં વધુ એક સપ્તાહ માટે લોકડાઉન લંબાવ્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલે લોકડાઉન […]

મન કી બાત કાર્યક્રમ: કોરોના વાયરસ સામે લડવા સકારાત્મક ઉર્જા આવશ્યક: PM મોદી

પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમથી દેશને સંબોધિત કર્યો કોરોના વાયરસ આપણી ધીરજની પરીક્ષા લઇ રહ્યો છે કોરોના સામે લડવા માટે દરેકે સકારાત્મક ઉર્જા રાખવી આવશ્યક છે નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના તાંડવ વચ્ચે પીએમ મોદે મન કી બાતના માધ્યમથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ મન કી બાતના કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. […]

કોરોના સામે લડતા ભારત માટે આ દેશે દર્શાવી મિત્રતા, કહ્યું – ‘આ સંઘર્ષમાં અમે તમારી સાથે’

કોરોનાના આ સંકટકાળમાં ફ્રાન્સે દર્શાવી મિત્રતા આ સંઘર્ષમાં ફ્રાન્સ તમારી સાથે છે: ઇમેન્યુઅલ મેક્રોન અમે તમને સપોર્ટ કરવા માટે તૈયાર છીએ: ઇમેન્યુઅલ મેક્રોન નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણ પીક ઉપર છે. સ્થિતિ નિયંત્રણ બહાર છે. આ બધા વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કોરોના સંક્રમણને પહોંચી વળવા માટે ભારતની મદદ કરવાની રજુઆત કરી છે. આ અંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code