ભારતની સ્થિતિથી ચિંતિત છીએ, અમે 2600થી વધારે નિષ્ણાતોને ભારતીય અધિકારીઓ સાથે કામ કરવા કહ્યું છે: WHO
WHOના પ્રમુખે ભારતની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી WHO એ બધુ જ કરી રહ્યું છે, જે અમે કરી શકીએ છીએ: WHO અમે 2600થી વધારે નિષ્ણાતોને ભારતીય અધિકારીઓ સાથે કામ કરવા કહ્યું: WHO નવી દિલ્હી: સમગ્ર ભારતમાં કોરોના મહામારીની દહેશત યથાવત્ જોવા મળી રહી છે ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટ્રેડરોસ અધનોમ ઘ્રેબેસિયસે ભારતમાં જોવા મળેલી […]


