મુંબઇમાં જૂન સુધી કોરોના સંક્રમણની સ્થિતિ સામાન્ય થઇ શકે: તાતા ઇન્સ્ટિટ્યૂટ
મુંબઇમાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ જૂન સુધી સામાન્ય થઇ શકે છે તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચના વૈજ્ઞાનિકોએ વિશ્લેષણ બાદ આ દાવો કર્યો 1 જુલાઇ સુધીમાં સ્કૂલો ફરીથી ખુલી શકવાનો પણ કરાયો દાવો મુંબઇ: વર્તમાન સમયમાં દેશની આર્થિક રાજધાની મુંબઇમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે ત્યારે મુંબઇમાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ જૂન સુધી સામાન્ય થઇ શકે […]


