કોરોનાવાયરસ અપડેટ: દેશમાં છેલ્લા 24 કલાકમાં 14,506 નવા કેસ નોંધાયા
દિલ્હી: ભારતમાં કોવિડ-19ના કેસોમાં 23 ટકાનો ઉછાળો આવ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 14,506 નવા કેસ નોંધાયા છે.જ્યારે આ સમયગાળામાં કોરોના વાયરસને કારણે 30 લોકોના મોત થયા છે. ગઈકાલે કોરોનાના કેસોમાં ઘટાડો થયો હતો અને 11,793 કેસ નોંધાયા હતા.તે જ સમયે, આજે કોરોનાના નવા કેસોમાં વધારો જોવા મળ્યો છે. હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા […]


