1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં 24 કલાકમાં કોરોનાના 1675 નવા કેસ, 31 લોકોના મોત
દેશમાં 24 કલાકમાં કોરોનાના 1675 નવા કેસ, 31 લોકોના મોત

દેશમાં 24 કલાકમાં કોરોનાના 1675 નવા કેસ, 31 લોકોના મોત

0
Social Share
  • કોરોનાના દૈનિક નોંધાતા કેસોમાં દરરોજ વધઘટ
  • છેલ્લા 24 કલાકમાં 1675 નવા કેસ
  • સાથે 31 લોકોએ જીવ ગુમાવ્યા

દિલ્હીઃ દેશભરમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસોમાં દરરોજ વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા નોંધાયેલા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે, જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 1 હજાર 675 નવા કોરોનાના કેસો સામે આવ્યા છે.જયારે કોરોનાથી 31 લોકોના મોત થયા છે.

જો કે છેલ્લા કેટલાક સમયથી કેસ 2000થી ઓછા નોંધવામાં આવતા લોકોને ક્યાક તો રાહત થઈ છે. દેશમાં કોરોનાવાયરસ સામેની લડાઈમાં સરકાર દ્વારા અનેક પ્રકારના પગલા લેવામાં આવ્યા છે અને વેક્સિનેશન ડ્રાઈવ પણ અતિઝડપથી ચલાવવામાં આવી હતી. હાલ કેટલાક દેશોમાં મંકિપોક્સના કેસ જોવા મળી રહ્યા છે અને તેને લઈને પણ સરકાર દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code