જીએસટીને લઈને મોટા સમાચાર,હવે વધારે ક્રેડિટ લેનારા વેપારી સાથે થઈ શકે છે પૂછપરછ
મુંબઈ : જીએસટીની આવકને સરકાર દ્વારા સમય સમય પર જાહેર કરવામાં આવે છે, ક્યારેક તો દેશની જીએસટીની આવક જોઈને ગર્વ થાય છે, અને તેની પાછળનું કારણ એ છે કે સરકાર દ્વારા જીએસટીમાં હજુ પણ સુધારા વધારે કરવામાં આવી રહ્યા છે. દેશની આવક સ્થિર બને તે માટે આજે પણ સરકાર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવી રહ્યા […]