સંસદ ભવનના લોકાર્પણ સમારોહનો વિપક્ષો દ્વારા બહિષ્કાર એ લોકતાંત્રિક મૂલ્યો પરનો હુમલો છે, C M
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાના નડિયાદ સ્પોર્ટ્સ સંકુલ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાના સમાપન કાર્યક્રમમાં જણાવ્યું કે, નવા સંસદ ભવનના લોકાર્પણ સમારોહના 19 વિપક્ષી દળો દ્વારા બહિષ્કારનો નિર્ણય નિંદનીય છે. વિરોધ પક્ષોનું આ પગલું લોકતાંત્રિક મૂલ્યો અને સંવૈધાનિક માન્યતાઓ પર હુમલો છે. તા. 28-05-2023ના રોજ નવા સંસદ ભવનનું લોકાર્પણ નિશ્ચિત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંસદ […]