મહાકુંભ મેળામાં ભીડને નિયંત્રિત કરવા અને ભક્તોની સુરક્ષા માટે પ્રયાસો તેજ કરાયાં
મહાકુંભનગર: કુંભમેળા વિસ્તારમાં થયેલી ભાગદોડના એક દિવસ પછી, રાજ્ય સરકારે ભીડને નિયંત્રિત કરવા અને ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના પ્રયાસો વધુ તીવ્ર બનાવ્યા છે. દરમિયાન, ગુરુવારે પણ મોટી સંખ્યામાં ભક્તો કુંભમેળામાં આવી રહ્યાં છે. બુધવારે વહેલી સવારે થયેલી નાસભાગની ઘટનાની અહીં આવતા શ્રદ્ધાળુઓ પર કોઈ ખાસ અસર થઈ હોય તેવું લાગતું નથી. દરમિયાન, પોલીસ અધિક્ષક (ટ્રાફિક) […]