જુનાગઢમાં શિવરાત્રીના મેળામાં માનવ મેદની ઉમટી પડી, આજે રાત્રે સાધુ-સંતો શાહી સ્નાન કરશે
નાગા સાધુઓ ભાવિકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આજે સાંજે સાધુ- સંતોની રવેડી નિકળશે રવેડીના બાદ મધરાતે સાધુ- સંતો મૃંગીકુડમાં સ્નાન કરશે હર હર મહાદેવના નાદથી ભવનીથ મંદિપ ગુંજી ઊઠ્યું જુનાગઢઃ ગીર તળેટી ભવનાથ મહાદેવની પરિસરમાં યોજાયેલા શિવરાત્રીના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. મેળામાં હર હર મહાદેવના નાદથી આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું છે. નાગા સાધુઓ ભાવિકોનું […]