1. Home
  2. Tag "CRPF"

નક્સલ વિરોધી અભિયાનમાં સામેલ થઈ શકે છે મહિલા ઓફિસર્સ, બની શકે છે કોબ્રા કમાન્ડો: CRPFના ડીજી

નક્સલ વિરોધી અભિયાનમાં સામેલ થશે મહિલા ઓફિસર કોબ્રા કમાન્ડો બની શકે છે મહિલા – CRPF ના ડીજી એસપીજી જેવી સુરક્ષા આપવાની તૈયારીમાં CRPF કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ હવે નક્સલવાદીઓ સામે લડવા માટે તેના સ્પેશિયલ જંગલ વોરફેર કમાન્ડો ફોર્સમાં મહિલા અધિકારીઓની નિમણૂક પર વિચાર કરી રહી છે. આ માહિતી સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ ડો.એ.પી.મહેશ્વરીએ મીડિયા સાથેની વાતચીત […]

પુલવામા આતંકીઓએ સીઆરપીએફ જવાનો પર ગ્રેનેડ વડે કર્યો હુમલો – નિશાન ચૂકી જતા સુરક્ષાદળોનો બચાવ, 7 નાગરિકો ઘાયલ

પુલવામા આતંકીઓએ ગ્રેનેટ વડે કર્યો હુમલો સીઆરપીએફને ટાર્ગેટ બનાવ્યા જો કે નિશાન ચૂંકી ગયા 7 નાગરિકો થયા ઘાયલ દિલ્હીઃ-જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા છે. આતંકીઓએ પુલવામામાં ત્રાલ બસ સ્ટેન્ડ પર તૈનાત સુરક્ષાદળો પર હેન્ડ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં 7 નાગરિકો ઘાયલ થયા છે. સ્થાનિક ઘાયલ લોકોની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી […]

પાકિસ્તાની પત્રકારે પ્રોપેગેંડા દ્વારા ખોટા સમાચાર ફેલાવવાની કરી કોશિશ, CRPFએ આપ્યો જવાબ

પાકિસ્તાની પત્રકારે જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષાદળો વિરુદ્ધ પ્રોપગેંડા ફેલાવવાની અને તેમની વચ્ચે ફૂટ ઉભી કરવાની નિષ્ફળ કોશિશ કરી જોઈ છે. તેના પછી સીઆરપીએફે પાકિસ્તાની પત્રકારને ટ્વિટ કરીને જવાબ આપતા પાકિસ્તાની પત્રકારના સમાચારને ખોટા અને પાયાવિહોણા ઠેરવીને તેનું જૂઠ્ઠાણું ઉજાગર કર્યુ છે. એક પાકિસ્તાની પત્રકારે ટ્વિટ કરતા લખ્યું હતું કે કાશ્મીરમાં તેનાત ભારતીય સુરક્ષાદળો વચ્ચે તિરાડ પેદા […]

પુલવામા હુમલા પર પીએમ મોદીની પ્રતિક્રિયા, નહીં વેડફાય જવાનોનું બલિદાન

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને હુમલાની નિંદા કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલો હુમલો બેહદ ઘૃણિત છે. તેઓ આ કાયરતાપૂર્ણ હુમલાની કઠોર નિંદા કરે છે. હુમલામાં શહીદ થયેલા જવાનોના બલિદાન વ્યર્થ નહીં જાય. આખો દેશ શહીદોના પરિવારો સાથે ખભેખભો મિલાવીને ઉભો છે. […]

પુલવામા એટેક: ઈન્ટેલિજન્સ એલર્ટ, 50 બસો, 2500 જવાનો, છતાં થયો ફિદાઈન હુમલો

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં શ્રીનગર હાઈવે પર એક ફિદાઈન એટેક થયો છે. આ હુમલામાં સીઆરપીએફના 30 જવાનો શહીદ થયાના અહેવાલ છે. જ્યારે અન્ય 45 જવાનો ઈજાગ્રસ્ત થયા છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા સાથે જોડાયેલી મોટી જાણકારી સામે આવી રહી છે. તેમા જણાવવામાં આવ્યું છે કે શ્રીનગર હાઈવે પર સુરક્ષાદળોના કાફલામાં લગભગ 50 વાહનો સામેલ હતા. જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code