1. Home
  2. Tag "Cultural capital"

દુનિયાની સાંસ્કૃતિક રાજધાનીના રૂપમાં વિકસી રહ્યું છે શ્રી રામજન્મભૂમિ અયોધ્યા

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામજીનું ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી પૂરઝડપે ચાલી રહ્યું છે. આ ઉપરાંત અયોધ્યામાં વિકાસના અન્ય કામો પણ હાથ ધરવામાં આવી રહ્યાં છે. આગામી દિવસોમાં અયોધ્યા દુનિયાની સાંસ્કૃતિ રાજધાની બને તેવી શકયતા છે. ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા, સનાતન ધર્મના તીર્થસ્થળોમાંથી એક, ભારતના શાશ્વત અને ધાર્મિક વારસાના રૂપમાં સ્થાપિત થઈ રહી છે. રામનગરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code