શિયાળામાં આ છ ફળ દરરોજ આરોગવા જોઈએ, રોગપ્રતિકારક શક્તિ વધશે
ખરેખર તો શિયાળાને ખાવાની મોસમ કહેવાય છે. પરંતુ આ ઋતુમાં વધારે તળેલું અને ગરમ ખોરાક ખાવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે. આખો દિવસ રજાઈ અને ધાબળામાં સૂવાથી શરીરને સૂર્યપ્રકાશ ઓછો મળે છે, જેના કારણે વિટામિન ડી પૂરતી માત્રામાં મળતું નથી અને વ્યક્તિ કંઈપણ કર્યા વિના થાક અનુભવવા લાગે છે. આ સિવાય પાણીની અછત પણ […]