1. Home
  2. Tag "Curfew"

કેલિફોર્નિયાના ડાઉનટાઉન લોસ એન્જલસના ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ

ટ્રમ્પ વહીવટીતંત્રના ઇમિગ્રેશન દરોડા બાદ સર્જાયેલી અશાંતિને પગલે કેલિફોર્નિયાના ડાઉનટાઉન લોસ એન્જલસના ઘણા વિસ્તારોમાં મંગળવારથી મર્યાદિત કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મેયર કારેન બાસે આ જાહેરાત કરતાં જણાવ્યું કે, સંઘીય અમલીકરણની કાર્યવાહીને પગલે શહેરમાં હિંસા, આગચંપી અને લૂંટફાટ વધી છે. કર્ફ્યુ રાત્રે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી લાગુ કરવામાં આવશે અને કેટલાક દિવસો સુધી ચાલુ […]

મણિપુરમાં ફરી કર્ફ્યૂ લગાવાયો, રાષ્ટ્રપતિ શાસન લાગુ થવા છતાં સ્થિતિ બેકાબૂ

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા છતાં સ્થિતિ બેકાકૂ બની છે. મણિપુરમાં ફરી એકવાર કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મણિપુરના ચુરાચાંદપુરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ચુરાચાંદપુર અને કાંગવાઈ, સમુલામલન, સાંગાઈકોટ સબ-ડિવિઝનના બે ગામોમાં 17મી એપ્રિલ સુધી સંપૂર્ણ કર્ફ્યુ નિયમો લાગુ રહેશે, પરંતુ બાકીના વિસ્તારોમાં, આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ માટે 17મી એપ્રિલ સુધી […]

નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શન પછી કર્ફ્યુ હટાવવામાં આવ્યો, 100 થી વધુ સમર્થકોની ધરપકડ

નેપાળમાં સવારે પૂર્વ કાઠમંડુમાં સુરક્ષા કર્મચારીઓ અને રાજાશાહી તરફી વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણને પગલે લાદવામાં આવેલ કર્ફ્યુ હટાવી લીધો હતો કારણ કે આ વિસ્તારમાં તણાવ ઓછો થયો હતો. ગઈ કાલે કાઠમંડુના કેટલાક ભાગોમાં તણાવ હતો જ્યારે રાજાશાહી તરફી વિરોધીઓએ પથ્થરમારો કર્યો હતો, રાજધાનીના ટિંકુને વિસ્તારમાં રાજકીય પક્ષના કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો, કેટલાક વાહનોને આગ […]

મણિપુરમાં ટોળાએ 3 લોકોને મોતને ઘાટ ઉતાર્યા, ઘાટીના જિલ્લાઓમાં કરફ્યું લાદવામાં આવ્યો

નવી દિલ્હીઃ મણિપુરમાં હિંસાનો દૌર અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. જાણકારી મુજબ, થૌબલ જિલ્લામાં ત્રણ લોકોને કથિત પર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જેના પછી પ્રદેશમાં પાંચ જિલ્લામાં કર્ફ્યું લગાવી દીધુ છે. સુત્રોના અનુસાર હુમલાખોરોની હજી સુધી ઓળખ થઈ નથી. થૌબલ જિલ્લાના લિલોંગ વિસ્તારમાં સશસ્ત્ર લોકો દ્વારા ત્રણ લોકોને ગોળી મારી હત્યા કરવામાં […]

મણિપુર: ઈમ્ફાલમાં ફરી એકવાર લાદવામાં આવ્યું કર્ફ્યુ, જાણો શું છે આ પાછળનું કારણ

ઇમ્ફાલ:મણિપુરની સમગ્ર ઇમ્ફાલ ખીણમાં ગુરુવારે કર્ફ્યુ લાદવામાં આવ્યું હતું. પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના એક પ્રશિક્ષિત સભ્ય સહિત પાંચ લોકોની મુક્તિની માંગ સાથે હિંસક વિરોધ પ્રદર્શનને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમની આ સપ્તાહની શરૂઆતમાં ગેરવસૂલીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ‘મીરા પેબીસ’ સહિત અનેક સ્વયંભૂ જાગ્રત જૂથોના વિરોધને પગલે ઈમ્ફાલ ખીણમાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યું […]

મણિપુરના કેટલાક વિસ્તારોમાં આજે કર્ફ્યુમાં રાહત,થોડા કલાકો માટે જરૂરી વસ્તુઓની કરી શકાશે ખરીદી

ઈમ્ફાલ : હિંસાગ્રસ્ત મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં તેમજ અન્ય વિસ્તારોમાં આજે કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. જેથી લોકો જરૂરી વસ્તુઓ ખરીદી શકે. વહીવટીતંત્રે CrPCની કલમ 144 હેઠળ કર્ફ્યુ લાદ્યો છે, તે સવારે 7 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી હળવો રહેશે. શનિવારે પણ બપોરે 3 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બે કલાકની છૂટ આપવામાં આવી હતી. એન […]

જમ્મુ:કોમી તણાવ બાદ ભદ્રવાહ શહેરમાં કર્ફ્યુ,સેના બોલાવવામાં આવી

ભદ્રવાહ શહેરમાં કર્ફ્યુ કોમી તણાવ બાદ કર્ફ્યુ સેના બોલાવવામાં આવી શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના ભદ્રવાહ શહેરમાં કેટલાક તત્વો દ્વારા સાંપ્રદાયિક તણાવ પેદા કરવાના પ્રયાસોને લઈને કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને સેનાને ફ્લેગ માર્ચ માટે બોલાવવામાં આવી છે. પોલીસે કહ્યું કે,તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને જે કોઈ કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન […]

કાનપુર હિંસાની અસર બરેલીમાં પણ જોવા મળી,પ્રશાસને 3 જુલાઈ સુધી વિસ્તારમાં કર્ફ્યુ લગાવ્યો

કાનપુર હિંસાની અસર બરેલીમાં પણ જોવા મળી પ્રશાસને 3 જુલાઈ સુધી વિસ્તારમાં કર્ફ્યુ લગાવ્યો કર્ફ્યું દરમિયાન ધરણાં પર પણ પ્રતિબંધ રહેશે લખનઉ:બરેલી પ્રશાસન એ કાનપુર હિંસા પછી અને 10 જૂને મુસ્લિમ ધાર્મિક નેતા તૌકીર રઝા દ્વારા જાહેર કરાયેલા વિશાળ વિરોધ પહેલા સાવચેતી રૂપે વિસ્તારમાં કલમ 144 લાગુ કરીને કર્ફ્યુ લાદી દીધો છે.વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, જાહેર […]

રાજસ્થાનના કરૌલીમાં 7 એપ્રિલ સુધી લંબાવાયું કર્ફ્યુ,DM એ કહ્યું-હજુ સ્થિતિ સામાન્ય નથી

કરૌલીમાં 7 એપ્રિલ સુધી કર્ફ્યુ લંબાવાયું DM એ આદેશ જાહેર કર્યા કહ્યું – હજુ હાલત સામાન્ય નથી   જયપુર:રાજસ્થાનના કરૌલીમાં હિંસા બાદ આ વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું છે. વર્તમાન પરિસ્થિતિને જોતા ડીએમએ આ વિસ્તારમાં કર્ફ્યુ 7 એપ્રિલ સુધી લંબાવ્યો છે.તેમનું કહેવું છે કે,કરૌલીમાં હજુ પણ સ્થિતિ સામાન્ય નથી અને વહીવટીતંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે. […]

શ્રીલંકામાં કર્ફ્યુ બાદ હવે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ : FB, Twitter અને WhatsApp સેવા બંધ

શ્રીલંકામાં વણસી જતી સ્થિતિ હવે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ FB, Twitter અને WhatsApp સેવા બંધ દિલ્હી:શ્રીલંકામાં સ્થિતિ ખૂબ જ વણસી રહી છે.કર્ફ્યુ લાદ્યા બાદ હવે ત્યાંની સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે. રવિવારથી શ્રીલંકામાં ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ   સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સેવા બંધ કરી દેવામાં આવ્યા છે.આજે આખા દેશમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code