1. Home
  2. Tag "Curfew"

ગોવામાં કોરોના: સરકારે કોવિડ -19 કર્ફ્યુ 12 જુલાઇ સુધી વધાર્યું  

ગોવામાં કોરોનાની અસર કોવિડ-19 કર્ફ્યું 12 જુલાઈ સુધી વધાર્યું    મુંબઈ : દેશમાં હજુ પણ કોરોના સંપૂર્ણ રીતે નાબુદ થયો નથી.જો આમાં લાપરવાહી દાખવવામાં આવશે તો ત્રીજી લહેર આવવાની પુરેપુરી શક્યતા છે. માટે ગોવા સરકારે રવિવારે કોવિડ-19 ના ફેલાવાને રોકવા માટે રાજ્યસ્તરીય કર્ફ્યુમાં 12 જુલાઇ સુધી લંબાવ્યું છે,પરંતુ સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક મેળાવડા, લગ્નો અને અન્ય […]

હમ નહીં સુધરેંગે, ચાર મહિનામાં અમદાવાદીઓએ કરફ્યુ અને ટ્રાફિક નિયમનો ભંગ કરી 1.30 કરોડનો દંડ ભર્યો

અમદાવાદ: શહેરીજનોએ છેલ્લા ચાર મહિનામાં ટ્રાફિક અને કરફ્યુ ભંગ બદલ રૂપિયા 1.30 કરોડથી વધુ દંડ ભર્યો છે. કોરોનાની મહામારીમાં લોકોની આર્થિક કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો માર જનતા પર પડી રહ્યો છે. તો બીજી બાજુ મોંઘવારીના માર વચ્ચે પણ લોકો સુધારવા માંગતા નથી. લોકો કરફ્યૂના નિયમોનું પાલન કરતા નથી સાથે ટ્રાફિક અને આરટીઓના નિયમોની ઐસી […]

રાજકોટમાં મિનિ લોકડાઉનથી વેપારીઓની આર્થિક હાલત કફોડી, દુકાનો ખોલવા કલેક્ટર પાસે માંગી મંજૂરી

કોરોનાને ડામવા મિનિ લોકડાઉનથી રાજકોટના વેપારીઓમાં રોષ વ્યવસાય બંધ રહેતા આર્થિક હાલત કફોડી બનતા વેપારીઓએ કરી રજૂઆત વેપારીઓએ જીલ્લા કલેક્ટરને રજૂઆત કરીને દુકાન ખોલવાની મંજૂરી માંગી રાજકોટ: કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ ઉપરાંત દિવસ દરમિયાન માત્ર મેડિકલ તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનને જ ખોલવાની મંજૂરી આપવામાં આવી […]

કોરોનાના કેસ વધતા હવે દિલ્હીમાં રાત્રે 10 થી 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ

દિલ્હીમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ બાદ કેજરીવાલ સરકારનો નિર્ણય દિલ્હીમાં આગામી 30 એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યૂ અમલી બનાવાયું 30 એપ્રિલ સુધી રાતના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ નવી દિલ્હી: દિલ્હીમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા કેજરીવાલ સરકારે 30 એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યૂ લાગૂ કરવાનો નિર્ણય લીધો […]

ગુજરાતમાં ત્રણથી ચાર દિવસ કરફ્યુ લાદવા હાઈકોર્ટનો નિર્દેશ

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધતા જાય છે. હાલ ગુજરાતમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ હોય છે. પરંતુ તેમ છતા કોરોના કાબૂમાં આવી નથી રહ્યો. આવામાં ગુજરાતમાં લોકડાઉનની જરૂર છે તેવું ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. ગુજરાતમાં લોકડાઉનની જરૂર હોવાનું હાઈકોર્ટે અવલોકન […]

અમદાવાદમાં રાતના 10 વાગ્યા પછી પતંગની ખરીદી કરવી પતંગ રસિયોને પડશે ભારે

અમદાવાદઃ ઉત્તરાયણ અને વાસીઉત્તરાયણની ઉજવણી માટે પતંગ રસિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સવારથી જ પતંગ રસિયાઓ પતંગ અને દોરીની ખરીદીમાં વ્યસ્ત છે. જો કે, રાતના 10 કલાક પછી કરફ્યુનો અમલ થવાનો હોવાથી રાતના 10 કલાક પછી જો પતંગ-દોરીની ખરીદી કરવા બહાર નીકળશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ચાલુ […]

કોરોના મહામારીને પગલે અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂ વધારવાનો નિર્ણય

અમદાવાદઃ દિવાળી બાદ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના કેસમાં વધારો થયો હતો. જેથી અમદાવાદ સહિત ચારેક શહેરોમાં રાત્રી કર્ફ્યુ નાખવામાં આવ્યો હતો. અમદાવાદમાં નાખવામાં આવેલા કર્ફ્યુનો સમયગાળો તા. 7મી ડિસેમ્બરથી પૂર્ણ થતો હોવાથી પોલીસ કમિશનરે નવુ જાહેરનામું બહાર પાડીને રાત્રી કર્ફ્યુ વધાર્યો હોવાનું જાણવા મળે છે. એટલે રાતના નવ કલાક પછી તમામ દુકાનો બંધ રહેશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code