1. Home
  2. Tag "Curfew"

મણિપુરમાં ટોળાએ 3 લોકોને મોતને ઘાટ ઉતાર્યા, ઘાટીના જિલ્લાઓમાં કરફ્યું લાદવામાં આવ્યો

નવી દિલ્હીઃ મણિપુરમાં હિંસાનો દૌર અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. જાણકારી મુજબ, થૌબલ જિલ્લામાં ત્રણ લોકોને કથિત પર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જેના પછી પ્રદેશમાં પાંચ જિલ્લામાં કર્ફ્યું લગાવી દીધુ છે. સુત્રોના અનુસાર હુમલાખોરોની હજી સુધી ઓળખ થઈ નથી. થૌબલ જિલ્લાના લિલોંગ વિસ્તારમાં સશસ્ત્ર લોકો દ્વારા ત્રણ લોકોને ગોળી મારી હત્યા કરવામાં […]

મણિપુર: ઈમ્ફાલમાં ફરી એકવાર લાદવામાં આવ્યું કર્ફ્યુ, જાણો શું છે આ પાછળનું કારણ

ઇમ્ફાલ:મણિપુરની સમગ્ર ઇમ્ફાલ ખીણમાં ગુરુવારે કર્ફ્યુ લાદવામાં આવ્યું હતું. પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના એક પ્રશિક્ષિત સભ્ય સહિત પાંચ લોકોની મુક્તિની માંગ સાથે હિંસક વિરોધ પ્રદર્શનને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમની આ સપ્તાહની શરૂઆતમાં ગેરવસૂલીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ‘મીરા પેબીસ’ સહિત અનેક સ્વયંભૂ જાગ્રત જૂથોના વિરોધને પગલે ઈમ્ફાલ ખીણમાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યું […]

મણિપુરના કેટલાક વિસ્તારોમાં આજે કર્ફ્યુમાં રાહત,થોડા કલાકો માટે જરૂરી વસ્તુઓની કરી શકાશે ખરીદી

ઈમ્ફાલ : હિંસાગ્રસ્ત મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં તેમજ અન્ય વિસ્તારોમાં આજે કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. જેથી લોકો જરૂરી વસ્તુઓ ખરીદી શકે. વહીવટીતંત્રે CrPCની કલમ 144 હેઠળ કર્ફ્યુ લાદ્યો છે, તે સવારે 7 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી હળવો રહેશે. શનિવારે પણ બપોરે 3 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બે કલાકની છૂટ આપવામાં આવી હતી. એન […]

જમ્મુ:કોમી તણાવ બાદ ભદ્રવાહ શહેરમાં કર્ફ્યુ,સેના બોલાવવામાં આવી

ભદ્રવાહ શહેરમાં કર્ફ્યુ કોમી તણાવ બાદ કર્ફ્યુ સેના બોલાવવામાં આવી શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના ભદ્રવાહ શહેરમાં કેટલાક તત્વો દ્વારા સાંપ્રદાયિક તણાવ પેદા કરવાના પ્રયાસોને લઈને કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને સેનાને ફ્લેગ માર્ચ માટે બોલાવવામાં આવી છે. પોલીસે કહ્યું કે,તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને જે કોઈ કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન […]

કાનપુર હિંસાની અસર બરેલીમાં પણ જોવા મળી,પ્રશાસને 3 જુલાઈ સુધી વિસ્તારમાં કર્ફ્યુ લગાવ્યો

કાનપુર હિંસાની અસર બરેલીમાં પણ જોવા મળી પ્રશાસને 3 જુલાઈ સુધી વિસ્તારમાં કર્ફ્યુ લગાવ્યો કર્ફ્યું દરમિયાન ધરણાં પર પણ પ્રતિબંધ રહેશે લખનઉ:બરેલી પ્રશાસન એ કાનપુર હિંસા પછી અને 10 જૂને મુસ્લિમ ધાર્મિક નેતા તૌકીર રઝા દ્વારા જાહેર કરાયેલા વિશાળ વિરોધ પહેલા સાવચેતી રૂપે વિસ્તારમાં કલમ 144 લાગુ કરીને કર્ફ્યુ લાદી દીધો છે.વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, જાહેર […]

રાજસ્થાનના કરૌલીમાં 7 એપ્રિલ સુધી લંબાવાયું કર્ફ્યુ,DM એ કહ્યું-હજુ સ્થિતિ સામાન્ય નથી

કરૌલીમાં 7 એપ્રિલ સુધી કર્ફ્યુ લંબાવાયું DM એ આદેશ જાહેર કર્યા કહ્યું – હજુ હાલત સામાન્ય નથી   જયપુર:રાજસ્થાનના કરૌલીમાં હિંસા બાદ આ વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું છે. વર્તમાન પરિસ્થિતિને જોતા ડીએમએ આ વિસ્તારમાં કર્ફ્યુ 7 એપ્રિલ સુધી લંબાવ્યો છે.તેમનું કહેવું છે કે,કરૌલીમાં હજુ પણ સ્થિતિ સામાન્ય નથી અને વહીવટીતંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે. […]

શ્રીલંકામાં કર્ફ્યુ બાદ હવે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ : FB, Twitter અને WhatsApp સેવા બંધ

શ્રીલંકામાં વણસી જતી સ્થિતિ હવે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ FB, Twitter અને WhatsApp સેવા બંધ દિલ્હી:શ્રીલંકામાં સ્થિતિ ખૂબ જ વણસી રહી છે.કર્ફ્યુ લાદ્યા બાદ હવે ત્યાંની સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે. રવિવારથી શ્રીલંકામાં ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ   સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સેવા બંધ કરી દેવામાં આવ્યા છે.આજે આખા દેશમાં […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં કરફ્યુમાં વધુ છૂટછાટ અને લગ્નમાં 300ને મંજુરી અપાય તેવી શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતો જાય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લોકોને અગવડ ન પડે તે માટે કોવિડના નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપવાનું વિચારવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વસંતપંચમીએ હજારો લગ્નો છે જ્યારે પ્રસંગોમાં વધુ સંખ્યામાં હાજરીની છૂટ્ટ ઉપરાંત કરફયૂમાં પણ છૂટછાટ આપતો નિર્ણય થવાની શકયતા છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકારે કોવિડના […]

ગુજરાતમાં આઠ મહાનગરો ઉપરાંત વધુ 19 નાના શહેરોમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યાસુધી કરફ્યુ

અમદાવાદઃ ગુજરાતમાં રોજબરોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જોકે આજે શુક્રવારે કોરોનાના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો હતો પણ ચિંતાની બાબત એ છે. કે, મૃત્યુઆંક વધતો જાય છે. શુક્રવારે 16 દર્દીના મોત નિપજ્યા હતા. કોરોનાના કેસ નિયંત્રણમાં લાવવા માટે સરકાર પણ પ્રયાસો કરી રહી છે. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં […]

જગન્નાથજી રથયાત્રાઃ કર્ફ્યુમાં ફસાયેલા પ્રવાસીઓને વ્હારે આવી પોલીસ

અમદાવાદઃ અષાઢી બીજના દિવસે આજે અમદાવાદ સવારે જગન્નાથજી મંદિરથી ભગવાનની રથયાત્રા નીકળી હતી. રથયાત્રાને પગલે રૂટ ઉપર વિસ્તારોમાં કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. દરમિયાન કાલુપુર દરવાજા પાસે રેલવે સ્ટેશનથી આવતા અને જતા પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. આ પ્રવાસીઓની મદદે પોલીસ આવી હતી. તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code