1. Home
  2. Tag "customers"

GST દર ઘટાડાને કારણે ગ્રાહકોને 2 લાખ કરોડની બચત થશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે જણાવ્યું હતું કે GST 2.0 સુધારા હેઠળ માલ અને સેવાઓ પરના કર દરમાં ઘટાડો કરવાથી ગ્રાહકોને 2 લાખ કરોડની બચત થશે. આ પગલાથી સામાન્ય લોકોના હાથમાં બચત અથવા વિવેકાધીન ખર્ચ માટે વધુ પૈસા આવશે. આગામી પેઢીના GST સુધારાઓ પર આઉટરીચ અને ઇન્ટરેક્શન કાર્યક્રમને સંબોધતા, નાણામંત્રીએ સમજાવ્યું કે GST કાઉન્સિલનો આ નિર્ણય […]

પાસબુક અપડેટથી લઈને રોકડ ઉપાડ સુધી, બેંકો ગ્રાહકો પાસેથી આટલો બધો ચાર્જ વસૂલ કરી રહી છે

આજના સમયમાં, દરેક વ્યક્તિ પાસે બેંક ખાતું હોય છે. જેમાં લોકોને ઘણી સુવિધાઓ મળે છે. પરંતુ બેંકિંગનો અર્થ ફક્ત પૈસા જમા કરાવવા અને ઉપાડવા જ નથી. દેશમાં દરરોજ લાખો લોકો બેંકોની વિવિધ સેવાઓનો ઉપયોગ કરે છે. જો આપણે તેમના વિશે વાત કરીએ, તો પાસબુક અપડેટ કરવી, મોબાઇલ નંબર બદલવો, ચેક બુક ઓર્ડર કરવી કે ઓનલાઈન […]

સરકાર ગ્રાહકોને નકલી હીરાથી બચાવવા નીતિ લાવી રહી છે, સોનાની તર્જ પર પ્રમાણપત્ર આપવાનો પ્રયાસ

સરકાર નકલી હીરાથી ગ્રાહકોને બચાવવા માટે ટૂંક સમયમાં પોલિસી લાવવાની તૈયારી કરી રહી છે. આ પ્રમાણપત્રના સ્વરૂપમાં હોઈ શકે છે, જેમ કે સોના પરના હોલમાર્ક, જે કંપનીઓ હીરા ખરીદતી વખતે ગ્રાહકોને આપશે. જો કે, તે અન્ય સ્વરૂપમાં પણ લાવી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલામાં સતત ફરિયાદો મળી રહી છે. આ પછી આ પોલિસી […]

બેંકો તમામ ગ્રાહકોના ડિપોઝિટ ખાતાઓ અને લોકરમાં નોમિનેશન સુનિશ્ચિત કરશે

નવી દિલ્હીઃ રિઝર્વ બેંકે, બેંકોને નવા અને હાલના તમામ ગ્રાહકોના ડિપોઝિટ ખાતાઓ અને લોકરમાં નોમિનેશન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે, મોટી સંખ્યામાં ખાતાઓમાં નોમિનેશન કરાયા નથી. નોમિનેશનનો ઉદ્દેશ્ય થાપણદારના મૃત્યુના કિસ્સામાં પરિવારના સભ્યોના દાવાઓનું ઝડપી સમાધાન અને તેમની મુશ્કેલીઓ ઘટાડવાનો છે.ગઈકાલે જારી કરાયેલા એક જાહેરનામામાં, રિઝર્વ બેંકે બેંકના બોર્ડની ગ્રાહક સેવા […]

અમદાવાદના માણેકચોકના ખાણીપીણી બજારમાં AMCના પાપે ગ્રાહકોને જમીન પર બેસવું પડે છે

અમદાવાદઃ શહેરના માણેકચોકમાં આવેલી રાત્રી ખાણીપીણી બજાર સ્વાદના રસિયાઓ માટે જાણીતી છે. શહેરના લોકો નાસ્તાથી લઈને ભોજન માટે પણ મહિનામાં એક કે બેવાર રાત્રી ખાણીપીણી બજારની મુલાકાત લેતા જ હોય છે. માત્ર અમદાવાદના જ નહીં બહારગામના અને વિદેશના લોકો પણ અમદાવાદની મુલાકાત ટાણે માણેકચોકની ખાણીપીણી બજારની મુલાકાત લેવાનું નથી ચુકતા, વિદેશીઓ અને ગુજરાત બહારના પ્રવાસીઓ […]

રાઈટ ટુ રિપેરઃ ગ્રાહકો વોરન્ટી પીરિયટમાં પણ બગડેલી વસ્તુ કંપનીની જગ્યાએ અન્ય રિપેર કરાવી શકશે

નવી દિલ્હીઃ ટકાઉક્ષમ વપરાશ દ્વારા LiFE (પર્યાવરણ માટે જીવનશૈલી) અભિયાન પર ભાર મૂકવાના પ્રયાસરૂપે ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા ‘રાઇટ ટુ રિપેર’ એટલે કે રિપેર કરવાના અધિકાર માટે એકંદરે માળખું તૈયાર કરવાના ઉદ્દેશથી આ દિશામાં એક નોંધનીય પગલું લેવામાં આવ્યું છે. ભારતમાં ‘રાઇટ ટુ રિપેર’ માટે આ માળખું તૈયાર કરવાનો ઉદ્દેશ ગ્રાહકો અને સ્થાનિક બજારમાંથી ઉત્પાદનો […]

આ છે દુનિયાનું સૌથી અનોખું રેસ્ટોરન્ટ,જ્યાં ગ્રાહકો બોલીને નહીં પણ આ રીતે જમવાનો આપે છે ઓર્ડર

દુનિયાનું સૌથી અનોખું રેસ્ટોરન્ટ સાયલન્ટ કેફેના નામથી છે પ્રખ્યાત   આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોના બોલવા પર પાબંધી ગ્રાહકો ઈશારાથી આપે છે ફૂડનો ઓર્ડર દુનિયામાં એવા કેટલાક અજીબોગરીબ રેસ્ટોરન્ટ છે, જેના વિશે તમે સાંભળ્યું જ હશે. જેમ કે ઘણા રેસ્ટોરન્ટ ઊંચાઈ પર બનાવામાં આવ્યા છે તો કેટલાક પાણીની અંદર. કેટલાક એવા રેસ્ટોરન્ટ છે જ્યાં જવા માટે ખાસ […]

જીયો-વોડાફોન આઇડિયાને લાગ્યો ઝટકો, બંને કંપનીઓ આટલા ગ્રાહકો ગુમાવ્યા

જીયોને ઝટકો સપ્ટેમ્બરમાં 1.9 કરોડ ગ્રાહકો ગુમાવ્યા વોડાફોનના પણ ગ્રાહકો ઘટ્યા નવી દિલ્હી: આજે ટેલિકોમ ક્ષેત્રે પણ ટેલિકોમ કંપનીઓ વચ્ચે ખૂબજ સ્પર્ધા જોવા મળી રહી છે. હવે મુકેશ અંબાણીની માલિકીની કંપની જીયોને ઝટકો લાગ્યો છે. ટેલિકોમ કંપનીઓના ગ્રાહકોનો ડેટાબેઝ ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ જાહેર કર્યા છે. તે અનુસાર સપ્ટેમ્બર મહિના દરમિયાન 1.9 કરોડ ગ્રાહકોએ […]

SBIના ગ્રાહકો માટે આ નિયમમાં થયો ફેરફાર, આજે જ ફટાફટ એપ કરો અપડેટ

SBIએ ગ્રાહકોની સુરક્ષા માટે આ નિયમમાં કર્યો ફેરફાર SBIની YONO APPને લઇને કર્યો ફેરફાર હવે માત્ર એકાઉન્ટમાં કનેક્ટેડ નંબરથી જ એપમાં લૉગઇન થઇ શકશે નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેંક SBIના ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. SBIએ કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે. ગ્રાહકોના ખાતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને SBIએ કેટલાક ફેરફાર કર્યા છે. હવે SBI યોનો […]

વર્ક ફ્રોમ હોમ, અને ઓનલાઈન શિક્ષણને લીધે ગુજરાતમાં મોબાઈલ-નેટના 4.4 લાખ ગ્રાહકોનો વધારો થયો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં ઉદ્યોગ-ધંધા ઠપ થઈ ગયા હતા. ઘણા લોકોએ રોજગારી ગુમાવી હતી. પણ નવરાશની પળોમાં લોકોએ મોબાઈલફોન અને નેટનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. ગુજરાતમાં એપ્રિલમાં નવા 4.4 લાખ મોબાઇલ ગ્રાહકો ઉમેરાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં એપ્રિલ મહિનામાં 3.4 લાખ જેટલા નવા મોબાઈલ સબસ્ક્રાઈબર્સમાં વધારો થયો હતો, આ અહેવાલ TRAI દ્વારા ગત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code