1. Home
  2. Tag "customers"

અમદાવાદના માણેકચોકના ખાણીપીણી બજારમાં AMCના પાપે ગ્રાહકોને જમીન પર બેસવું પડે છે

અમદાવાદઃ શહેરના માણેકચોકમાં આવેલી રાત્રી ખાણીપીણી બજાર સ્વાદના રસિયાઓ માટે જાણીતી છે. શહેરના લોકો નાસ્તાથી લઈને ભોજન માટે પણ મહિનામાં એક કે બેવાર રાત્રી ખાણીપીણી બજારની મુલાકાત લેતા જ હોય છે. માત્ર અમદાવાદના જ નહીં બહારગામના અને વિદેશના લોકો પણ અમદાવાદની મુલાકાત ટાણે માણેકચોકની ખાણીપીણી બજારની મુલાકાત લેવાનું નથી ચુકતા, વિદેશીઓ અને ગુજરાત બહારના પ્રવાસીઓ […]

રાઈટ ટુ રિપેરઃ ગ્રાહકો વોરન્ટી પીરિયટમાં પણ બગડેલી વસ્તુ કંપનીની જગ્યાએ અન્ય રિપેર કરાવી શકશે

નવી દિલ્હીઃ ટકાઉક્ષમ વપરાશ દ્વારા LiFE (પર્યાવરણ માટે જીવનશૈલી) અભિયાન પર ભાર મૂકવાના પ્રયાસરૂપે ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા ‘રાઇટ ટુ રિપેર’ એટલે કે રિપેર કરવાના અધિકાર માટે એકંદરે માળખું તૈયાર કરવાના ઉદ્દેશથી આ દિશામાં એક નોંધનીય પગલું લેવામાં આવ્યું છે. ભારતમાં ‘રાઇટ ટુ રિપેર’ માટે આ માળખું તૈયાર કરવાનો ઉદ્દેશ ગ્રાહકો અને સ્થાનિક બજારમાંથી ઉત્પાદનો […]

આ છે દુનિયાનું સૌથી અનોખું રેસ્ટોરન્ટ,જ્યાં ગ્રાહકો બોલીને નહીં પણ આ રીતે જમવાનો આપે છે ઓર્ડર

દુનિયાનું સૌથી અનોખું રેસ્ટોરન્ટ સાયલન્ટ કેફેના નામથી છે પ્રખ્યાત   આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોના બોલવા પર પાબંધી ગ્રાહકો ઈશારાથી આપે છે ફૂડનો ઓર્ડર દુનિયામાં એવા કેટલાક અજીબોગરીબ રેસ્ટોરન્ટ છે, જેના વિશે તમે સાંભળ્યું જ હશે. જેમ કે ઘણા રેસ્ટોરન્ટ ઊંચાઈ પર બનાવામાં આવ્યા છે તો કેટલાક પાણીની અંદર. કેટલાક એવા રેસ્ટોરન્ટ છે જ્યાં જવા માટે ખાસ […]

જીયો-વોડાફોન આઇડિયાને લાગ્યો ઝટકો, બંને કંપનીઓ આટલા ગ્રાહકો ગુમાવ્યા

જીયોને ઝટકો સપ્ટેમ્બરમાં 1.9 કરોડ ગ્રાહકો ગુમાવ્યા વોડાફોનના પણ ગ્રાહકો ઘટ્યા નવી દિલ્હી: આજે ટેલિકોમ ક્ષેત્રે પણ ટેલિકોમ કંપનીઓ વચ્ચે ખૂબજ સ્પર્ધા જોવા મળી રહી છે. હવે મુકેશ અંબાણીની માલિકીની કંપની જીયોને ઝટકો લાગ્યો છે. ટેલિકોમ કંપનીઓના ગ્રાહકોનો ડેટાબેઝ ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ જાહેર કર્યા છે. તે અનુસાર સપ્ટેમ્બર મહિના દરમિયાન 1.9 કરોડ ગ્રાહકોએ […]

SBIના ગ્રાહકો માટે આ નિયમમાં થયો ફેરફાર, આજે જ ફટાફટ એપ કરો અપડેટ

SBIએ ગ્રાહકોની સુરક્ષા માટે આ નિયમમાં કર્યો ફેરફાર SBIની YONO APPને લઇને કર્યો ફેરફાર હવે માત્ર એકાઉન્ટમાં કનેક્ટેડ નંબરથી જ એપમાં લૉગઇન થઇ શકશે નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેંક SBIના ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. SBIએ કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે. ગ્રાહકોના ખાતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને SBIએ કેટલાક ફેરફાર કર્યા છે. હવે SBI યોનો […]

વર્ક ફ્રોમ હોમ, અને ઓનલાઈન શિક્ષણને લીધે ગુજરાતમાં મોબાઈલ-નેટના 4.4 લાખ ગ્રાહકોનો વધારો થયો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં ઉદ્યોગ-ધંધા ઠપ થઈ ગયા હતા. ઘણા લોકોએ રોજગારી ગુમાવી હતી. પણ નવરાશની પળોમાં લોકોએ મોબાઈલફોન અને નેટનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. ગુજરાતમાં એપ્રિલમાં નવા 4.4 લાખ મોબાઇલ ગ્રાહકો ઉમેરાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં એપ્રિલ મહિનામાં 3.4 લાખ જેટલા નવા મોબાઈલ સબસ્ક્રાઈબર્સમાં વધારો થયો હતો, આ અહેવાલ TRAI દ્વારા ગત […]

SBIએ ગ્રાહકોને ચેતવ્યા, નહીં કરો આ કામ તો સાફ થઇ જશે એકાઉન્ટ

SBIએ ટ્વિટ કરીને પોતાના ગ્રાહકોને ચેતવ્યા ઑનલાઇન કેટલીક તકેદારી રાખવા આપી સૂચના ટ્વિટર મારફતે ગ્રાહકોને કર્યા સતર્ક નવી દિલ્હી: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને છેતરપિંડીથી બચવા માટે ફરીથી ચેતવ્યા છે અને સતર્ક રહેવાની સૂચના આપી છે. હાલમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે મોટા ભાગના લોકો અત્યારે ડિજીટલ રીતે કામકાજ કરવાને વધુ મહત્વ […]

બેંકોની ગ્રાહકોને ચેતવણી – આ સૂચનાનું પાલન કરી કરે તો થશે કાર્યવાહી

બેંકે પોતાના ખાતધારકોને આપી ચેતવણી ખાતાધારકોને બિટકોઇન જેવી કરન્સીમાં ટ્રાન્ઝેક્શન આ કરવાની અપાઇ ચેતવણી જો તેઓ આ સલાહનું પાલન નહીં કરે તો તેમના કાર્ડ્સ રદ થઇ શકે છે નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન સરકારે આપેલી રાહતનો ફાયદો ઉઠાવીને કેટલાક ખાતાધારકો મનફાવે તેમ પોતાની મરજી મુજબ આર્થિક વ્યવહારો કરી રહ્યાં હતાં. જો કે, હવે બેંકોએ આ […]

SBIએ પોતાના ગ્રાહકોને સતર્કતા દાખવવાનું કર્યું સૂચન, અન્યથા ખાતું થઇ જશે ખાલી

SBIએ પોતાના ગ્રાહકોને ચેતવ્યા આ પ્રકારની તકેદારી રાખવા કહ્યું અન્યથા ખાતું થઇ જશે ખાલી નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંકે પોતાના ગ્રાહકોને સતર્ક કર્યા છે. SBI એ પોતાના ગ્રાહકોને સતર્ક કરતાં સલાહ આપી છે કે ફ્રોડથી સતર્ક રહે અને કોઇપણ સંવેદનશીલ જાણકારી કોઇ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ના કરે અને કોઇ […]

SBIએ પોતાના 45 કરોડ ગ્રાહકોને કર્યા સાવધ, કહ્યું, આ રીતે બેંકિંગ ફ્રોડથી બચી શકો છો

SBIએ પોતાના ગ્રાહકોને કર્યા સાવધ બેંકિંગ ફ્રોડથી સાવધ રહેવા આ જાણકારી આપી અહીંયા આપેલી જાણકારીથી તમારા ખાતાને રાખો સુરક્ષિત નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેંક SBIએ પોતાના ગ્રાહકોને સાવધ કર્યા છે. ઑનલાઇન બેંકિંગથી ગ્રાહકોને વધુ સવલતો જરૂર પ્રાપ્ત થઇ પરંતુ તેણે ખાતાધારકો માટે કેટલીક મુશ્કેલીઓનું પણ સર્જન કર્યું છે. દેશમાં સતત વધી રહેલી ઑનલાઇન છેતરપિંડીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code