1. Home
  2. Tag "CyberSecurity"

સાયબર સિક્યોરિટી અને ડિજિટલ ફોરેન્સિક્સ ક્ષમતા વધારવા માટે UIDAI અને NFSU વચ્ચે સમજૂતી

સાયબર સિક્યોરિટી ઓડિટ, ફોરેન્સિક સંશોધન અને ક્ષમતા નિર્માણ સહિત છ મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ નવી દિલ્હી, 5 મે, 2026 – સાયબર સિક્યોરિટી અને ડિજિટલ ફોરેન્સિક્સ ક્ષમતા વધારવા માટે UIDAI અને NFSU વચ્ચે એક સમજૂતી ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) એ ડિજિટલ ફોરેન્સિક્સ, સાયબર સિક્યોરિટી અને […]

સરહદી સુરક્ષા બનશે વધુ લોખંડી: લદ્દાખ પોલીસને હાઈટેક બનાવવા RRU સાથે કરાર

ભારતની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલામાં, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) અને લદ્દાખ પોલીસે આજે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા, જે ભારતના માનનીય પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીના દેશભરમાં સ્માર્ટ પોલીસિંગને આગળ વધારવાના સ્વપ્નદ્રષ્ટા માર્ગદર્શનને અનુરૂપ છે. આ MoU ટેકનોલોજી-સક્ષમ, ગુપ્તચર-આધારિત અને સમુદાય-લક્ષી અભિગમો દ્વારા લદ્દાખના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ક્ષેત્રમાં પોલીસિંગને […]

એન્ડ્રોઇડ ફોનમાં ઘૂસી શકે છે આ નવો ખતરનાક સ્પાયવેર ક્લેરેટ, તમારા ડેટાની કરશે ચોરી

જો તમે એન્ડ્રોઇડ યુઝર છો, તો તમારા માટે એક ગંભીર ચેતવણી છે. સુરક્ષા નિષ્ણાતોએ એક નવા અને વધુ જોખમી સ્પાયવેર ‘ક્લેરેટ’ વિશે ચેતવણી આપી છે, જે તમારા ફોનમાં ઘૂસીને તમારો બધો જ ડેટા ચોરી કરી શકે છે. આ સ્પાયવેર તમારા મેસેજ, કોલની સંપૂર્ણ માહિતી, ફોટા અને અહીં સુધી કે ફોનનું લોક પણ ખોલી શકે છે. […]

સંચાર સાથી એપ મારફતે જાસુસી સંભવી નથીઃ જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના “સંચાર સાથી” એપને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લોકસભામાં સ્પષ્ટ કર્યું છે કે, આ એપ દ્વારા જાસૂસી કરવી બિલ્કુલ સંભવ નથી. તેમણે જણાવ્યું કે, એપનો હેતુ માત્ર લોકોની સુરક્ષા અને સહાય છે, ન કે તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવી. સિંધિયાએ કહ્યું કે, તાજેતરમાં જ મંત્રાલયે તમામ સ્માર્ટફોન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code