બિપરજોય વાવાઝોડાને પગલે એસટી નિગમને 10 કરોડથી વધારે નુકસાનનો અંદાજ
અમદાવાદઃ કચ્છના દરિયાકાંઠે ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં વ્યાપક અસર થઈ હતી. વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે સૌરાષ્ટ્ર-કચ્છના અનેક ખેતરો ધોવાયાં હતા. એટલું જ નહીં મોટી સંખ્યામાં વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થયાં હતા. વાવાઝોડાને પગલે વીજ કંપનીને લગભગ 100 કરોડથી વધારે નુકશાનનો અંદાજ વ્યક્ત થઈ રહ્યો છે. […]