વાવાઝોડાના સંકટને પગલે મુખ્ય સચિવે વ્યવસ્થાપનનો તાગ મેળવ્યો
                    અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે, બીજી તરફ સરકાર દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં સ્થળાંતર સહિતની વ્યવસ્થાપનની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે જે વિવિધ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી. જે જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની છે તે જિલ્લાના કલેકટરો સહિતના અધિકારીઓ સાથે વાવાઝોડાને લઈને વાતચીત કરીને પરિસ્થિતિનો […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

