1. Home
  2. Tag "dandi kuch"

ઈતિહાસમાં આજનો દિવસ છે ખાસ – ગાંધીજીએ શરુ કરી હતી દાંદી યાત્રા, જાણો શા માટે દાંડી કૂચ કરવાની જરપુર પડી?

‘નમક સત્યાગ્રહ’ નામથી જાણીતી દાંડી યાત્રા એટલે આજનો દિવસ યાદ કરવો રહ્યો ગાંધીજીએ રોલેટ એક્ટના વિરોધમાં 1919માં અસહયોગ આંદોલન કર્યું હતું. ત્યાર બાદ થયેલી હિંસાથી વ્યથિત બનીને ગાંધીજીએ આંદોલન બંધ કરી દીધું હતું. પરંતુ સવિનય કાનૂન ભંગની લડતના ભાગ રૂપે ગાંધીજીએ 12 માર્ચ, 1930ના રોજ માત્ર 78 સ્વયંસેવકો સાથે અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમથી ‘દાંડી યાત્રા’નો […]

ગાંધીજીના વિચારોને જીવતા રાખવા એ આપણી જવાબદારીઃ અમિત શાહ

અમદાવાદઃ શહેરના કોચરબ આશ્રમથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયકલ દાંડી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ ગાંધીના વિચારોને જીવતા રાખવા એ આપણી જવાબદારી હોવાનું કહ્યું હતું. તેમણે દાંડીયાત્રા અને ગાંધીજીના વિચારો તથા સિદ્ધાંતોનું વર્ણન કર્યું હતું. તેમજ તે વખતે ગાંધીજીની આ યાત્રાએ નવી ચેતના જગાવી હોવાનું જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code