1. Home
  2. Tag "Danish Kaneria"

જયપુરના સવાઈ માનસિંહ ક્રિકેટ સ્ટેડિયમમાંથી દાનિશ કનેરિયાનો ફોટો હટાવાયાં

જયપુરઃ રાજસ્થાનના જયપુરના સવાઈ માનસિંહ ક્રિકેટ સ્ટેડિયમમાંથી ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાનો ફોટો હટાવી દેવામાં આવ્યો છે. પાકિસ્તાની હિન્દુ ક્રિકેટર કનેરિયાએ પોતાના 7 વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરમાં કુલ 79 મેચ રમી છે. પહેલગામ હુમલા પછી પણ દાનિશે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું. પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન […]

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ કહ્યું- આજે બાંગ્લાદેશ, બંગાળથી લઈને કાશ્મીર સુધી હિન્દુઓ નિશાના પર છે

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ પહેલગામ આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આજે બાંગ્લાદેશ, બંગાળથી લઈને કાશ્મીર સુધી હિન્દુઓ નિશાના પર છે. દાનિશ કનેરિયાએ X પર લખ્યું, “પહલગામમાં વધુ એક બર્બર હુમલો. બાંગ્લાદેશથી બંગાળ અને કાશ્મીર સુધી, આ જ માનસિકતા હિન્દુઓને નિશાન બનાવી રહી છે. પરંતુ જે લોકો ‘ધર્મનિરપેક્ષ’ છે અને ન્યાયતંત્રમાં […]

મોટી મેચનો ખેલાડી બાબર નહીં વિરાટ કોહલી : દાનિશ કનેરિયા

દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું. ભારતમાં જીતની ઉજવણી થઈ રહી છે, ત્યારે પાકિસ્તાનમાં શોકનું વાતાવરણ છે. સમાચાર એજન્સી IANS સાથે વાત કરતી વખતે, ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ ભારત સામે પાકિસ્તાનની કારમી હાર પર પ્રતિક્રિયા આપી. કહ્યું, “પાકિસ્તાનની ટીમમાં અનુભવનો અભાવ સ્પષ્ટપણે દેખાય છે. બાબર આઝમની તુલના વિરાટ કોહલી સાથે કરવામાં […]

હવે પાકિસ્તાની હિંદુઓ ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકશે, સીએએ લાગુ થયા બાદ પાકિસ્તાનના હિંદુ ક્રિકેટરનું રિએક્શન થયું વાયરલ

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો લાગુ થયો છે. સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સીએએને લઈને નોટિફિકેશન જાહેર કર્યું. 2019માં સંસદમાં પારીત આ કાયદો હવે લાગુ થઈ ગયો છે. તેને લઈને દુનિયાભરમાંથી પ્રતિક્રિયા આવવાનું શરૂ થઈ ચુક્યું છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પણ સોશયલ મીડિયા પોસ્ટમાં સીએએના લાગુ થવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. […]

પાકિસ્તાનમાં પણ જય શ્રીરામ, દાનિશ કનેરિયાને છે રામલલાના વિરાજમાન થવાનો ઈન્તજાર

નવી દિલ્હી: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરને લઈને માત્ર ભારતમાં જ નહીં, પણ પાકિસ્તાનમાં પણ લોકો ઉત્સુક છે. 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો લોકો બેસબ્રીથી ઈન્તજાર કરી રહ્યા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયા પણ આ ભવ્ય ઉત્સવને લઈને ઘણાં ઉત્સાહિત દેખાય રહ્યા છે. તેમણે અયોધ્યામાં બની રહેલા રામમંદિરને લઈને સોશયલ મીડિયા પર એક પોસ્ટ શેયર […]

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરએ મને ધર્મ પરિવર્તન કરવા દબાણ કર્યું હતુંઃ દાનિશ કાનેરિયા

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ સ્પિનર ​​દાનિશ કનેરિયાએ PCB પર ફરી એકવાર ગંભીર આક્ષેપ કર્યા છે. કનેરિયાએ પીસીબી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે પાકિસ્તાનની ટીમ મિત્રતાના આધારે બનાવવામાં આવી છે. તેણે કહ્યું કે, મને જે વખતે અમારી ટીમના કોઈપણ ખેલાડીએ સપોર્ટ કર્યો નથી. એટલું જ નહીં, શાહિદ આફ્રિદી મને ખૂબ હેરાન કરતો હતો અને મારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code