રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લી નિકળ્યા બાદ હવે પલ્લીના રથનાં દર્શન પૂનમ સુધી કરી શકાશે
ગાંધીનગરઃ જિલ્લાના રૂપાલમાં પરંપરાગત રીતે આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાજીની પલ્લી કાઢવામાં આવતી હોય છે. પાંડવો દ્વારા શરૂ કરવામા આવેલી પરંપરા વર્ષો બાદ પણ ચાલુ રાખવામા આવી છે. પલ્લી રથ ઉપર 5 લાખ કિલો ઘીનો અભિષેક કરાયો હતો. પલ્લી રથ મંદિર સામે દર્શનાર્થે મુકવામાં આવ્યો છે, જે પૂનમ સુધી રહેશે. પલ્લીના રથના દર્શન કરવા […]