1. Home
  2. Tag "darshan"

ઓડિશાઃ જગન્નાથજી મંદિરના ચારેય દરવાજા ભક્તોના દર્શન માટે ખોલાયાં

નવી દિલ્હીઃ શ્રી જગન્નાથ મંદિરના ચારેય દરવાજા આજે ખોલી દેવામાં આવ્યા છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીની હાજરીમાં દરવાજા ખોલવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન માઝી, બંને નાયબ મુખ્ય પ્રધાનો, પ્રધાનો, ભાજપના સાંસદો અને અન્ય પક્ષના નેતાઓએ ભગવાન જગન્નાથની ધાર્મિક વિધિ મુજબ પૂજા કરી હતી અને ‘મંગલ અલાટી’ વિધિ પછી, ચારેય દરવાજા ફરીથી ખોલવામાં આવ્યા હતા. […]

ચાર ધામયાત્રાઃ અત્યાર સુધી 3 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ કર્યાં બાબા કેદારનાથના દર્શન

નવી દિલ્હીઃ અત્યાર સુધીમાં 11 દિવસમાં 3 લાખ 19 હજારથી વધુ ભક્તો કેદારનાથ ધામમાં બાબાના દર્શન કરી ચુક્યા છે. આ એક નવો રેકોર્ડ છે. જિલ્લા પ્રશાસન વતી કેદારનાથ ધામમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓનું અતિથિ દેવો ભવની પરંપરા સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ગયા વખત કરતા આ વર્ષે કેદારનાથ ધામમાં બાબા કેદારનાથના દર્શન કરવા માટે […]

ચારધામ યાત્રા : બદ્રીનાથ ધામના દરવાજા ભક્તોના દર્શન માટે ખુલ્લા મુકાયાં

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ શ્રી બદ્રીનાથ ધામના દરવાજા આજે સવારે 6 કલાકે દર્શન માટે ભક્તો માટે ખોલવામાં આવ્યાં હતા.. ચારધામોમાંથી ત્રણ ધામ કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા 10 મેના રોજ અક્ષય તૃતીયાના અવસરે ખુલ્યા છે. મંદિર સમિતિ દ્વારા બદ્રીનાથના દરવાજા ખોલવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. હજારો યાત્રિકો ધામમાં પહોંચ્યા હતા. […]

બાબા કેદારનાથના કપાટ ખૂલ્યા, મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પરિવાર સાથે દર્શન કર્યાં

નવી દિલ્હીઃ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે પર શુક્રવારે કેદારનાથ ધામના દરવાજા ખોલવામાં આવ્યા. જે બાદ ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો હતો. કેદારનાથ બાદ ગંગોત્રીના અને ત્યાર બાદ યમુનોત્રી ધામના દરવાજા પણ ભાવિક ભક્તો માટે ખોલી દેવાયા છે. ઉત્તરાખંડની ચારધામ યાત્રા આજથી શરૂ થઈ ગઈ છે. કેદારનાથના દરવાજા સવારે 6:55 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. હજારો શ્રદ્ધાળુઓની […]

રામ નવમીએ વિશેષ દર્શન: સુરતમાં સોના-ચાંદીની રામાયણ દર્શન માટે મુકાઈ

રામાયણની ગણતરી હિન્દુ ધર્મના પ્રખ્યાત અને મહાન ગ્રંથ તરીકે થાય છે. રામાયણ સાથે ગણા લોકોનો વિશ્વાસ જોડાયેલો છે. 1977માં રામાયણ ખૂબ એનોખી રીતે લખાયું હતુ. આ રામાયણ સોના-ચાંદી, હીરા-મોતીની બનેલી હતા. આ કિંમતી રામાયણ આજે પણ હાજર છે. • 4000 હીરા, માણેક અને નીલમણિનો પણ ઉપયોગ થયો છે આ રામાયણ 530 પૃષ્ઠની છે. તેને લખવા […]

ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત પીએમ મોદીએ રામલલાના સૂર્ય તિલકના દર્શન કર્યાં

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં રામ નવમીની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી છે. બીજી તરફ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમવાર રામ નવમીની ઉજવણી કરવામાં આવી છે. દરમિયાન આજે બપોરના સમયે પ્રભુ શ્રી રામની મૂર્તિને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત છે. તેમ છતા સમય નીકળીને રામલલાને […]

રામનવમી પર્વ પર હનુમાનગઢીમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો

લખનૌઃ રામનવમી મહોત્સવને લઈને અયોધ્યામાં રામલલાના મંદિર પછી હવે હનુમાનગઢીના દર્શન શેડ્યુલ જારી કર્યા છે. રામનવમીને જોતા દર્શનનો સેડ્યુલ જારી કર્યું છે. નવા દર્શન શેડ્યુલ લાગુ થઈ જશે. નવા શેડ્યુલ અનુસાર હનુમાનગઢી પર 3 થી 4 સુધી હનુમાનજીની આરતી પૂજા અને શ્રૃંગાર થશે. ભક્તોનો પ્રવેશ સવારે 4 વાગ્યાથી શરૂ થશે. આ પછી મંદિરના દરવાજા બપોર […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સભ્યોએ અયોધ્યામાં રામલ્લાના કર્યા દર્શન

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત મંત્રીમંડળના તમામ સભ્યો અયોધ્યા જઈને રામલલ્લાના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી પટેલે દર્શન કર્યા બાદ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા, પુરૂષાર્થ અને પ્રતિબદ્ધતાથી અયોધ્યા મંદિરમાં રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા દેશના આ અમૃતકાળમાં કરોડો ભારતવાસીઓ માટે અમૃત ઉત્સવ સમાન બની છે, તેનું શ્રેય નરેન્‍દ્રભાઈ મોદીને […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીર બાલ દિવસ નિમિત્તે અમદાવાદમાં થલતેજ સ્થિત ગુરુદ્વારામાં દર્શન કર્યા

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીર બાલ દિવસ નિમિત્તે અમદાવાદમાં થલતેજ સ્થિત ગુરુદ્વારાની મુલાકાત લઈને દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીનું ગુરુદ્વારા કમિટી દ્વારા ભાવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ગુરુદ્વારામાં ચાલી રહેલા નામ સ્મરણમાં પણ સહભાગી થયા હતા. શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહજીના શહીદ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 ડિસેમ્બરના દિવસે વીર બાલ શહીદ દિવસ […]

કાશી તમિલ સંગમમઃ તમિલનાડુના શ્રદ્ધાળુઓએ શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યાં

નવી દિલ્હીઃ કાશી તમિલ સંગમમનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેના પરિણામે તમિલનાડુથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કાશી આવ્યાં છે. દરમિયાન તમિલનાડુથી કાશી આવેલા શ્રદ્ધાળુઓએ વિવિધ મંદિરોમાં દર્શન કર્યાં હતા. ગઈ વર્ષે યોજાયેલા કાશી તમિલ સંગમમમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી હતી. તમિલ પ્રતિનિધિમંડળની બીજી બેચ, જેમાં શિક્ષકો (જેનું નામ પવિત્ર યમુના નદીના નામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code