1. Home
  2. Tag "date"

મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર બાબા કેદારના દ્વાર ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી

પંચ કેદારમાં મુખ્ય ભગવાન આશુતોષના બાર જ્યોતિર્લિંગોમાંના એક કેદારનાથ ધામના દરવાજા 2 મેના રોજ શુભ દિવસે સવારે 7 વાગ્યે ખોલવામાં આવશે. મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર બાબા કેદારના દ્વાર ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી હતી. આજે મહાશિવરાત્રીના અવસરે પંચકેદાર ગદ્દીસ્થલ ઓમકારેશ્વર મંદિર ખાતે કેદારનાથના રાવલ ભીમાશંકર લિંગની હાજરીમાં શ્રી કેદારનાથ ધામના દ્વાર ખોલવાની તારીખ નક્કી કરવામાં […]

2025માં 2જી કે 3જી ફેબ્રુઆરીએ સરસ્વતી પૂજા ક્યારે? પૂજાની સાચી તારીખ, સમય અને પદ્ધતિ જાણો

માઘ મહિનાના મુખ્ય તહેવારોમાં વસંત પંચમીનો તહેવાર છે જેને આપણે સરસ્વતી પૂજા તરીકે પણ ઓળખીએ છીએ. આ દિવસે જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો જન્મ થયો હતો. માતા સરસ્વતીનું સ્વરૂપ ખૂબ જ અનન્ય છે. માતાના હાથમાં પુસ્તક, વીણા અને માળા છે અને તે સફેદ કમળ પર બિરાજમાન છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. માતા […]

માધ મહિનાની આ તારીખે સંકટ ચોથ, જાણો પૂજનનું મુહૂર્ત

માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ સંકટ ચોથ વ્રત રાખવામાં આવે છે. આ વર્ષની સૌથી મોટી ચોથ છે. આ દિવસે ભગવાન ગણેશની આરાધના કરનારની તમામ પરેશાનીઓ અને અવરોધો દૂર થાય છે. આ વર્ષે સંકટ ચોથ 17 જાન્યુઆરી 2025ના રોજ ઉજવવામાં આવશે. ભારતમાં તેને તિલકૂટ ચોથ, વક્ર-તુંડી ચતુર્થી અને માઘી ચોથ પણ કહેવામાં આવે છે. સંકટ […]

ધોરણ-12 સામાન્ય પ્રવાહ બોર્ડ પરીક્ષાની તારીખમાં ફેરફાર

અમદાવાદઃ હોળી-ધુળેટીની રજાના કારણે 13 માર્ચે પૂર્ણ થનારી પરીક્ષા હવે 17 માર્ચે પૂર્ણ થશે. ભૂગોળની પરીક્ષા અગાઉ જે 7 માર્ચના યોજાવાની હતી તે હવે 12 માર્ચે યોજાશે. ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પણ પરીક્ષા 27 ફેબ્રુઆરીથી જ શરૂ થશે. અગાઉ આ પરીક્ષા 13 માર્ચે […]

કોર્પોરેટ આવકવેરો ભરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર સુધી લંબાવાઈ

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે, આકારણી વર્ષ 2024-25 માટે કોર્પોરેટ દ્વારા આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 15 દિવસ વધારીને 15 નવેમ્બર કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) એ, આને લગતું એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ એક પરિપત્રમાં જણાવ્યું છે કે, 31 […]

ખજૂરનો ઉપયોગ કરી તમે ચમકદાર અને સુંદર સ્કિન મેળવી શકો છો

ખજૂર સ્વાસ્થ્ય માટે ફઆયદાકારક હોય છે. તેનો ઉપયોગ કરી તમે ચહેરાને ચમકદાર બનાવી શકો છો અને સ્વાસ્થ રાખે છે. સાથે પિંમ્પલ્સને ખતમ કરવામાં મદદ કરે છે. ખજૂરનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરાને નરમ અને ચમકદાર બનાવી શકો છો. ખજૂર સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય અને ચહેરાની સુંદરતા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં […]

ધોરણ 10 અને ધોરણ 12 માટેની પૂરક પરીક્ષાઓની તારીખ જાહેર કરાઈ

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 માટેની પૂરક પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે. ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમા માટેની પૂરક પરીક્ષા આગામી 26 જૂનના રોજ લેવામાં આવશે. આ પરીક્ષાનું […]

નરસિંહ જયંતિ 21 કે 22મી મે, જાણો આ દિવસની ચેક્કસ તારીખ અને મહત્વ

ભગવાન નરસિંહને વિષ્ણુજીનો ચોથો અવતાર માનવામાં આવે છે. નરસિંહ એટલે અડધા મનુષ્ય અને અડધા સિંહ. નરસિંહ ભગવાનએ રાક્ષસ હિરણ્યકશિપુને મારવા માટે નરસિંહનું રૂપ ધારણ કર્યુ હતુ. જે દિવસે ભગવાન નરસિંહે આ અદભુત સ્વરૂપ ધારણ કર્યું તે દિવસને નરસિંહ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. નરસિંહ જયંતિ વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. વર્ષ […]

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાના કાર્યક્રમમાં કર્યો ફેરફાર

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચુટણીની જાહેર થઈ હોવાથી રાજ્યમાં ધણી યુનિવર્સીટીઓએ પોતાની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર ક્રયો છે. ત્યારે આજે રાજ્યની વધુ એક યુનિવર્સીટી દ્વારા ચુટણીને કારણે પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કર્યો છે. પાટણમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા 10 નવેમ્બર-2022થી શરૂ થનારી તમામ પરીક્ષાઓને સ્થગિત કરી છે. સ્થિત કરેવી તમામ પરીક્ષાઓ હવે 20 ડિસેમ્બરથી લેવાનો નિર્ણય […]

ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાની તારીખમાં ફેરફાર, હવે પરીક્ષા 19મી એપ્રિલથી શરૂ થશે

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ચાલુ વર્ષે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 21 એેપ્રિલથી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, જવાહર નવોદયની પરીક્ષાના લીધે શિક્ષણ બોર્ડ દ્વારા કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે રાજ્યમાં ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા બે દિવસ વહેલી એટલે તા. 21 એપ્રિલથી શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code