નેપાળમાં ઝેન-જી ચળવળના મૃતકોને રાષ્ટ્રીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર
નવી દિલ્હીઃ નેપાળની રાજધાની કાઠમંડુમાં ગયા અઠવાડિયે થયેલા ઝેન-જી વિરોધ પ્રદર્શનમાં જીવ ગુમાવનારા પ્રદર્શનકારીઓના આજે રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અંતિમ સંસ્કારમાં નવા નિયુક્ત સરકારી મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. સોમવારે નવી સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી કે 8 અને 9 સપ્ટેમ્બરના રોજ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા લોકોને […]