1. Home
  2. Tag "dead"

અમદાવાદ પ્લેનક્રેશઃ 208 મૃતકોના DNA નમૂના મૅચ થયા, 173 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપાયા

ગાંધીનગરઃ અમદાવાદ વિમાન દુર્ઘટનાના 208 મૃતકના DNA નમૂના મૅચ થયા છે. જ્યારે 173 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ ગઈકાલે માધ્યમોને માહિતી આપતા જણાવ્યું, 14 પરિવાર નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે. જ્યારે 12 પરિવાર બીજા સ્વજનના DNA મૅચની રાહ જોઇ રહ્યા છે. જોષીએ કહ્યું, 173 […]

અમદાવાદ પ્લેન દૂર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે વારાણસીમાં દશાશ્વમેઘ ઘાટ ઉપર આરતી કરાઈ

લખનૌઃ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મુસાફરોની આત્માની શાંતિ માટે ઉત્તર પ્રદેશના વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર આરતી કરવામાં આવી હતી, જેમાં હજારો લોકો હાજર હતા. ગંગા સેવા નિધિના પ્રમુખ સુશાંત મિશ્રાએ જણાવ્યું હતું કે, “અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે. ગંગા સેવા નિધિએ દશાશ્વમેધ ઘાટ પર મા ગંગા અને દેશ-વિદેશથી ગંગા આરતીમાં હાજરી આપનારા તમામ […]

27 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેનારા ક્રિકેટર બોબ કાઉપરનું નિધન

ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં 3 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બોબ કાઉપરનું રવિવારે ૮૪ વર્ષની વયે બીમારી સામે લડ્યા બાદ નિધન થયું. તેમના પરિવારમાં તેમની પત્ની ડેલ અને પુત્રીઓ ઓલિવિયા અને સારાહ છે. કાઉપર અત્યંત પ્રતિભાશાળી ડાબોડી બેટ્સમેન હતો. તેઓ તેમની આકર્ષક બેટિંગ, ધીરજ અને લાંબી ઇનિંગ્સ રમવાની ક્ષમતા માટે જાણીતા હતા. તેમની કારકિર્દીની સૌથી […]

અનિલ કપૂરની માતા નિર્મલ કપૂરનું 90 વર્ષની ઉંમરે નિધન

મુંબઈઃ બૉલિવૂડ એક્ટર અનિલ કપૂર, સંજય કપૂર અને બોની કપૂરની માતા નિર્મલ કપૂરનું નિધન થયું છે. 2 મે 2025ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા. 90 વર્ષની નિર્મલ કપૂર ઉંમર સંબંધિત તકલીફોનો સામનો કરી રહ્યા હતા. તેમના જવાથી કપૂર પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. નિર્મલ કપૂરે સપ્ટેમ્બર 2024માં તેમનો 90મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેઓ સોશિયલ […]

તમિલનાડુમાં ઝેરી દારૂ પીવાથી 32 લોકોના મોત , 70થી વધુને હોસ્પિટલ ખસેડાયાં

બેંગ્લોરઃ તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં બુધવારે કથિત રીતે ગેરકાયદેસર એરાક (તાડી) ખાવાથી ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા હતા અને 70થી વધુ લોકોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તામિલનાડુ સરકારે બુધવારે સાંજે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, “એવી શંકા છે કે લોકોનું મોત તાડી પીવાથી થયું હશે. જો કે, મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ પછી જ […]

જોર્ડનમાં ડ્રોન હુમલામાં 3 અમેરિકન સૈનિકોના મોત

નવી દિલ્હીઃ જોર્ડનમાં ઈરાન સમર્થિત આતંકવાદીઓના હુમલામાં અમેરિકી સેનાના 3 સૈનિકોના મોત નિપજ્યા છે. જ્યારે કેટલાય ઘાયલ થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને એક નિવેદનમાં કહ્યું કે, અમેરિકા હુમલાખોરોની જવાબદારી નક્કી કરશે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદન જારી કરી 25 સૈનિકોના ઘાયલ થયાની વાત કરી છે. રાષ્ટ્રપતિ બાઈડને ઈરાન સમર્થિત લડવૈયાઓ વિશે વાત કરી છે. પરંતુ […]

સંસદના બંને ગૃહમાં હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી

દિલ્હીઃ તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતા પ્રથમ સીડીએસ જનરલ બિપીન રાવત, તેમના પત્ની મઘુલીકા રાવત સહિત 13 મહાનુભાવોના નિધન થયાં હતા. આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંસદ સમક્ષ દુર્ઘટના અંગે માહિતી આપી હતી અને દેશ વતી શ્રદ્ધાજંલી આપી હતી. લોકસભામાં સભ્યોએ મૌન પાળીને નિધન પામેલા ભારત માતાના સપુતોને શ્રદ્ધાંજલી આપી હતી. સંસદમાં રક્ષા મંત્રી […]

આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોને 1-1 કરોડની સહાય આપવા વરૂણ ગાંધીએ PMને કરી રજૂઆત

દિલ્હીઃ કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાને લઈને એક વર્ષથી વધારે સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. દરમિયાન ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કાયદા પાછા ખેંચવાની જાહેરાત કર્યાં બાદ ખેડૂતોને આંદોલન પૂર્ણ કરીને ઘરે જવા અપીલ કરી હતી. દરમિયાન ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. તેમજ મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP)ને લગતો કાયદો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code