PoKમાં પાકિસ્તાની સુરક્ષા દળોના ગોળીબારમાં અત્યાર સુધી 56 લોકોના મોત
ઇસ્લામાબાદ, 08 જુલાઈ 2026: કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરમાં તણાવ સતત વધી રહ્યો છે. 9 જૂનથી ચાલી રહેલા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો પર પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા ઉશ્કેરણી વિનાના ગોળીબારને કારણે 56 પ્રદર્શનકારીઓ કાં તો મૃત્યુ પામ્યા છે અથવા ગુમ થયા છે. કઠોર વલણ અપનાવીને, પાકિસ્તાની સત્તાવાળાઓએ આ વિસ્તારમાં ખોરાક અને દવાઓ પર નાકાબંધી લાદી છે […]


