1. Home
  2. Tag "death"

દેશમાં લોકઅપમાં થયેલા મોતને મામલે ઉત્તર પ્રદેશ અને એમપી કરતા પણ ગુજરાત આગળ

અમદાવાદઃ દેશમાં ગુજરાત હોય કે દિલ્હી કે ગમે તે રાજ્ય, પોલીસ તો બધે સરખી જ હોય છે. ઘણીવાર પોલીસ દ્વારા ગુનાઓ ઉકેલવા માટે થર્ડ ડિગ્રીને ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને પોલીસ કસ્ટડીમાં કેદીના મૃત્યુના બનાવો પણ બનતા હોય છે. કસ્ટોડિયલ ડેથ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડાઓએ ગુજરાતની ખેદજનક સ્થિતિ દર્શાવી  છે. આ વર્ષે જેલ […]

બિહારઃ કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર દર્દીના પરિવારજનોને રૂ. 4 લાખની સહાયની જાહેરાત

પટનાઃ કોરોના સંક્રમણના પ્રથમ અને બીજી લહેરમાં અનેક લોકોના મોત થયાં છે. બિહારમાં કોરોના મહામારીથી લગભગ 9600 વ્યક્તિઓના મૃત્યુ થવાનું જાણવા મળે છે.  દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનો માટે રૂ. ચાર લાખની સહાયની જાહેરાત કરી હતી. સમગ્ર દેશમાં માત્ર બિહારમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને રૂ. 4 લાખનું વળતર આપવામાં […]

ગોધરાકાંડમાં આજીવન કેદની સજા ભોગવતા આરોપી હાજી બિલાલનું મોત

અમદાવાદઃ દેશમાં ખળભળાટ મચાવનારા ગોધરા હત્યાકાંડના આરોપી હાજી બિલાલનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળે છે. હાજી ચાર વર્ષથી બિમાર હતો અને છેલ્લા કેટલાક હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. દરમિયાન તેનું મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા હત્યાકાંડમાં ઝડપાયેલા આરોપી હાજી બિલાલને કોર્ટે મોતની સજા ફરમાવી હતી. અદાલતે પુરાવાઓને ધ્યાનમાં રાખીને હાજી બિલાલ સહિત 11 આરોપીઓને […]

અમદાવાદમાં કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારોની સહાય માટે 3 દિવસમાં 1000 અરજીઓ આવી

અમદાવાદઃ શહેરમાં કોરોનાના સંક્રમણને લીધે ઘણાબધા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા.તત્કાલિન કાળમાં સ્થિતિ એવી ઊભી થઈ હતી કે, શહેરના સ્માશાનગૃહોમાં પણ વેઈટિંગલિસ્ટ ચાલતું હતું. તે કપરોકાળ પણ પૂર્ણ થઈ ગયો, કોરોનાના સંક્રમણથી મૃત્યુ પામેલાના પરિવારને સરકારે 50,000ની સહાય ચુકવવાની જાહેરાત કરી છે.  આ સંદર્ભની મૃતકોના પરિવાર પાસે અરજીઓ મગાવાઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન હદ […]

આસામના કરીમગંજમાં ગમખ્વાર અકસ્માત, 10 લોકોનાં કરુણ મોત

આસામના કરીમગંજમાં ગમખ્વાર અકસ્માત ટ્રક અને રીક્ષા વચ્ચે થઇ ટક્કર આ અકસ્માતના 10 લોકોનાં કરૂર મોત નવી દિલ્હી: આસામના કરીમગંજમાં એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. અહીંયા એક ટ્રક અને રિક્ષા વચ્ચે ટક્કર લાગતા ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં 10 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આસામના કરીમગંજમાં રીક્ષા અને ટ્રક ધડાકાભેર એકબીજા સાથે અથડાયા હતા જેના […]

કલોલના ખાત્રજમાં ફાર્મા કંપનીના ઈટીપી પ્લાન્ટની ટાંકીમાં ઉતરેલા પાંચ શ્રમિકોના મોત

ગાંધીનગરઃ  જિલ્લાના કલોલ તાલુકાના ખાત્રજ ખાતે આવેલી દવા બનાવતી એક ફાર્મા કંપનીના દૂષિત પાણીના રિસાઈકલિંગ માટેની ઈટીપી ટેન્કની સફાઈ માટે ઉતારેલા એક મજૂરને બચાવવા માટે એક પછી એક ચાર લોકો અંદર ઊતર્યા હતા. ત્યારે પાંચેય મજૂરોને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. આ બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયરબ્રિગેડના જવાનોએ તરત ઘટનાસ્થળે દોડી જઈ પાંચેય મૃતદેહને બહાર […]

ભુજ-ભચાઉ હાઇવે પર બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં આગ લાગતા ત્રણના મોત

ભૂજઃ રાજ્યમાં રોજબરોજ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ભુજથી ભચાઊ હાઇવે પર ધાણેટી નજીક પુલીયા પાસે એક ટ્રક ઓવરટેક કરવાની લ્હાયમાં સામેથી આવતી ટ્રક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો, બંને ટ્રક ધડાકાભેર અથડાતા આગ ભભુકી ઉઠી હતી. ટ્રકમાં સવાર ત્રણ લોકો આ આગમાં જીવતા ભુંઝાઇ ગયા હતા. લાખોંદ ટોલપ્લાઝાના ફાયર બ્રિગેડના વાહનો શોભાના ગાઠીયા સમાન […]

રાજસ્થાનઃ ઉદ્ઘાટન પૂર્વે જ ફેકટરીમાં બોઈલર ફાટતા પિતા-પુત્રના મોત, બેનો બચાવ

દિલ્હીઃ રાજસ્થાના ફતેહપુરમાં રસગુલ્લાની ફેકટરીમાં બોઈલર ફાયતા પિતા-પુત્રના મોત થવાના હતા. પિતા-પુત્રએ ફેકટરી નવી જ શરૂ કરી હતી અને તેનું ઉદ્ઘાટન આજે જ થવાનું હતું. જો કે, ઉદ્ઘાટન પૂર્વે જ દૂર્ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ દૂર્ઘટનામાં અન્ય બે વ્યક્તિઓનો ચમત્કારિક બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના સીકર જિલ્લાના ફતેહપુર […]

દેવભૂમિ દ્વારકાઃ વીજ કરંટ લાગતા બે શ્રમજીવીના મોત

અમદાવાદઃ દેવભૂમિ દ્રારકામાં ખેતરમાં ટીસી ઉપર રીપેરિંગ કરતી વખતે શ્રમજીવીને કરંટ લાગ્યો હતો. તેને બચાવવા જતા બીજી વ્યક્તિને પણ કરંટ લાગ્યો હતો. આમ બે વ્યક્તિઓના મોત થતા સમગ્ર પંથકમાં શોકનું મોત થયું હતું. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાં વીજ કરંટની વધુ એક ઘટનામાં બાળકીનું મોત થયું હતું, ખેતરમાં પડેલા ખુલ્લા વીજવાયરને અડી જતા બાળકીનું મોત થયું […]

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ બન્યા હિંસકઃ મંદિર ઉપર કર્યો હુમલો, એક શ્રદ્ધાળુનું મોત

દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કટ્ટરપંથીઓનો ઉપદ્રવ વધ્યો છે. તાજેતરમાં જ દુર્ગા માતાજીના પંડાલ અને હિન્દુઓ ઉપર હુમલાની ઘટના બની હતી. જેમાં ત્રણેક વ્યક્તિના મોત થયાની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિરમાં હિંસક ટોળાએ તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં એક શ્રદ્ધાળુનું મોત થયું છે. આમ બાંગ્લાદેશમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code