1. Home
  2. Tag "death"

કોરોનામાં મૃતકોનો આંકડો સરકાર છુપાવે છેઃ પરેશ ધાનાણી

અમદાવાદઃ વિધાનસભામાં કોરોના મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ કોરોનામાં મૃતકોનો આંકડો છુપાવવામાં આવતો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. કોરોના મહામારીમાં સરકાર નિષ્ફળ રહી હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં આ ઉપરાંત કોરોનામાં મૃતકો અંગે કોંગ્રેસે હંગામો મચાવ્યો હતો. વિપક્ષના નેતા પરેશ ધનાણીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં સરકારની […]

લોકડાઉન દરમિયાન પણ દેશમાં રોજ 328 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા: NCRB

લોકડાઉન છતાં દેશમાં માર્ગ અકસ્માતમાં વધુ મૃત્યુ થયા કોવિડ-19 લોકડાઉન હોવા છતાં દરરોજ સરેરાશ 328 લોકોએ જીવ ગુમાવ્યા નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોએ તેના અહેવાલમાં આ આંકડા જારી કર્યા છે નવી દિલ્હી: ભારતમાં કોરોના મહામારી દરમિયાન લાગૂ કરાયેલા લોકડાઉન છતાં પણ દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. વર્ષ 2020માં વાહનચાલકોની બેદરકારીને કારણે માર્ગ અકસ્માતો […]

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કર ફર્નાન્ડિસનું નિધન, કોંગ્રેસમાં શોકની લાગણી પ્રસરી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કર ફર્નાન્ડિસનું નિધન તેમનું 80 વર્ષની વયે નિધન કોંગ્રેસમાં શોકની લહેર નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ ઓસ્કર ફર્નાન્ડિસનું નિધન થયું. તેઓનું 80 વર્ષની વયે નિધન થયું છે. ફર્નાન્ડિસને યોગ કરતી વખતે પડ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના માથામાં ઇજા થઇ હતી જેના કારણે મગજમાં લોહીની ગાંઠ થઇ […]

કર્ણાટકઃ પંચાયતના અધિકારીઓએ માનવતા નેવે મુકી 100થી વધારે શ્વાનને ઝેર આપીને મોતને ઘાટ ઉતાર્યાં

બેંગ્લોરઃ કર્ણાટકના શિવમોગામાં ક્રુરતાની તમામ હદ પાર કરીને 100થી વધારે શ્વાનને ઝેર આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં હોવાનું ઘટના સામે આવી છે. આ શ્વાસના મૃતદેહોને શિવમોગા જિલ્લાના ભદ્રાવતી તાલુકાના એક ગામમાં દફનાવવામાં આવ્યાં હતા. પોલીસે ગ્રામ પંચાયતના અધિકારીઓ સામે ગુનો નોંધીને તપાસ આરંભી છે. આ ઘટના ભદ્રાવતી તાલુકાના કંબાદાલુ-હોસુર ગ્રામ પંચાયતની છે. ગ્રામીણોની સૂચના બાદ […]

સિદ્ધાર્થ શુક્લાના આજે થશે અંતિમ સંસ્કાર,અભિનેતાનો મૃતદેહ 11 વાગ્યે પરિવારને સોંપવામાં આવશે

સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન અભિનેતાના આજે થશે અંતિમ સંસ્કાર અભિનેતાના મૃતદેહને 11 વાગ્યે પરિવારને સોપાશે મુંબઈ:ટીવી અને ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા અને ‘બિગ બોસ 13’ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા હવે આપણી વચ્ચે નથી. સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. સિદ્ધાર્થના નિધનથી ચાહકોથી લઈને સેલેબ્સ સુધી દરેક શોકમાં છે. બિગ બોસ 13 પછી અભિનેતાની […]

શ્રીનગરઃ ક્રિકેટ રમતા આતંકીઓને SOGએ ઘેરી લેતા થયો ધાણીફુટ ગોળીબાર, 2 આતંકી ઠાર મરાયાં

દિલ્હીઃ ફિલ્મી સ્ટાઈલમાં એસઓજીના દસ કમાન્ડોએ સાદા કપડાંમાં શ્રીનગરના આલૂચિબાગ ક્રિકેટ મેદાનમાં ક્રિકેટ રમવા પહોંચેલા ટીઆરએફના આકા અબ્બાસ શેખ અને તેના સાગરિત સાકિબ મંજૂરને ઘેરી લઈને બંનેને ઠાર માર્યાં હતા. અબ્લાસ આતંકવાદીઓની ટોપ-10ની યાદીમાં સામેલ હતો. બંને લાંબા સમયથી પોલીસના રડારમાં હતા. ઠાર મરાયેલા આતંકવાદીઓ પાસેથી હથિયાર જપ્ત કરવામાં આવ્યાં હતા. બંને આતંકવાદીઓ અનેક નાગરિકોની […]

મીડિયા જગતના માંધાતા પ્રદીપ ગુહાનું નિધન, કેન્સરની બીમારીની ચાલતી હતી સારવાર

મુંબઈઃ મીડિયા જગતના અગ્રણી અને માંધાતા તેમજ હિન્દી ફિલ્મ ફિઝા, મિશન કશ્મીર અને ફિર કભી જેવી ફિલ્મોના પ્રોડ્યુસર અને એક કંપનીના એમડી પ્રદીપ ગુહાનું નિધન થયું છે. ત્રણ અઠવાડિયા પહેલા જ એડવાન્સ લીવર કેન્સર (સ્ટેજ-4)ની જાણ થતા તેમને મુંબઈની જાણીતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમજ તેમને શુક્રવારથી જ વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યાં હતા. દરમિયાન […]

મહારાષ્ટ્રના બુલઢાણામાં ગમખ્વાર અકસ્માતઃ ડમ્પર પલટી જતા 13 શ્રમજીવીઓના મોત

મુંબઈઃ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પ્રોજેક્ટ માટે શ્રમજીવીઓને લઈને જતુ ડમ્પર પલટી ખાઈ જતા અંદાજે 13 જેટલા શ્રમજીવીઓના મોત થયાં હતા. આ ઉપરાંત કેટલાક શ્રમજીવીઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. પ્રાથમિક માહિતી અનુસાર બુલઢાણા જિલ્લામાં સમૃદ્ધિ હાઈવે પ્રોજેક્ટ માટે મજૂરોને લઈને ડમ્પર જતું હતું. દરમિયાન ડમ્પરને અકસ્માત […]

રાજસ્થાનઃ ઝેરી સાપ કરડતા સર્પ વિશેષજ્ઞનું મોત, અંતિમ વીડિયોમાં કરી આ વિનંતી

ઉદેપુરઃ રાજસ્થાનના પાલીમાં શેખાવત નગરમાં સર્પ વિશેષજ્ઞ વિજયદાસ વૈષ્ણવના પુત્ર મનિષને સાપ કરડ્યો હતો. જેથી તેનું મોત થયું હતું. મૃત્યુ પહેલા તેણે કોબરા સાપને પકડીને છોડ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેણે સંદેશો આપતા કહ્યું હતું કે, સામાન્ય લોકો સાપને પકડવાની ભૂલ ના કરતા, જો સાપને પકડો છો તો સાવચેતી રાખવી જોઈએ. સાપ […]

બ્લ્યુ-ટુથ ઈયરફોનનો ઉપયોગ કરતા પહેલા ચેતજોઃ રાજસ્થાનમાં ઈયરફોનમાં બ્લાસ્ટ થતા યુવાનનું મોત

યુવાનનું સારવાર દરમિયાન થયું મોત કાર્ડિયાક અરેસ્ટના કારણે થયાની શકયતા ઈયરફોનની બેટરી ફાટવાની દેશમાં પ્રથમ ઘટના દિલ્હીઃ કોરોના મહામારીને પગલે સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ કેટલીક કંપનીઓના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે. જેથી લોકો બ્લ્યુ-ટુથ ઈયરફોનનો ઉપયોગ વધારે કરતા થયાં છે. આ ઉપરાંત લોકો ગીતો સાંભળવા માટે પણ ઈયરફોનનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code