રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસને કારણે બે બાળકોનાં મોત
જયપુર, 25 જુલાઈ 2026: રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વાયરસથી સંક્રમિત બે બાળકીઓના મોત થયા છે. મૃતકોમાં છ વર્ષની અને બે વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. છ વર્ષની બાળકી ડુંગરપુર જિલ્લાની રહેવાસી હતી. 12 જુલાઈના રોજ જ્યારે તે છોકરીની તબિયત બગડી, ત્યારે તેને પહેલાં સિમલાડાની હોસ્પિટલમાં અને ત્યારબાદ મોડાસા શહેરની હોસ્પિટલમાં દાખલ […]


