1. Home
  2. Tag "decision"

કોરોનાનું સંક્રમણ અટકાવવા સરકારનો મહત્વનો નિર્ણયઃ નાગરિકોને ટ્રીપલ લેયર માસ્ક રૂ. એકમાં મળશે

ઓક્સિન ઉત્પાદકોએ 60 ટકા સપ્લાય આરોગ્ય ક્ષેત્રે કરવાનું રહેશે આઠ શહેરોમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવશે અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. રાજ્યની જનતાને સરળતાથી ઓછી કિંમતમાં માસ્ક મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હવે માત્ર એક રૂપિયામાં નાગરિકોને ટ્રીપલ લેયર માસ્ક આપવાનો નિર્ણય કરવામાં […]

ગુજરાતમાં સ્કૂલ ખોલવાના સરકારના નિર્ણયનો વાલીઓએ નોંધાવ્યો વિરોધ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે આગામી તા. 11મી જાન્યુઆરીથી ધો-10 અને ધો-12ના વર્ગો શરૂ કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેનો વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ વાલી મંડળના પ્રતિનિધીઓએ ભાજપના પ્રદેશ અધ્યક્ષને વેક્સીનના સફળ પરીક્ષણ બાદ જ સ્કૂલ ખોલવા રજૂઆત કરી છે. ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માર્ચ મહિનાથી શાળા-કોલેજો બંધ છે. જો કે, વિદ્યાર્થીઓનું […]

બ્રિટન બાદ હવે સ્કોટલેન્ડમાં લોકડાઉનની જાહેરાત, જાન્યુઆરીના અંત સુધી લોકડાઉન

દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળી આવતા સાથે પોઝિટિવ કેસમાં વધારો થતા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન સ્કોટલેન્ડમાં પણ ફરીથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. સ્ટોડલેન્ડમાં કોરોના કેસમાં વધારો થતા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરી અંતમાં સ્કોટલેન્ડ સરકાર દ્વારા આગામી નિર્ણય લેવામાં આવશે. જો કે, કોરોનાના કેસમાં થઈ રહેલા સતત વધારાને પગલે લોકડાઉન વધારવામાં […]

ગુજરાતમાં તમામ પતંગ મહોત્સવ રદ, સરકારનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં દર વર્ષે ઉત્તરાયણ પૂર્વે પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જો કે, કોરોના મહામારીને પગલે જાન્યુઆરી મહિનામાં યોજાતા પતંગ મહોત્સવ કર કરવાનો સરકારે નિર્ણય લીધો છે. ગાંધીનગરમાં સીએમ રૂપાણી સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં જ રાજ્ય સરકારે અમદાવાદમાં યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ કરવાની જાહેરાત […]

ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં નામાંકિત તબીબો માનદ સેવા આપશે

અમદાવાદઃ ગુજરાતની સરકારી હોસ્પિટલોના દર્દીઓને પણ જાણીતા તબીબોની સેવાનો લાભ મળી રહે તે દિશામાં સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં જાણીતા તબીબોને માનદ સેવા માટે આમંત્રણ આપવામાં આવશે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હવે સાંજની ઓપીડી પણ શરૂ કરવામાં આપશે.. નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code