કોરોનાનું સંક્રમણ અટકાવવા સરકારનો મહત્વનો નિર્ણયઃ નાગરિકોને ટ્રીપલ લેયર માસ્ક રૂ. એકમાં મળશે
ઓક્સિન ઉત્પાદકોએ 60 ટકા સપ્લાય આરોગ્ય ક્ષેત્રે કરવાનું રહેશે આઠ શહેરોમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવશે અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. રાજ્યની જનતાને સરળતાથી ઓછી કિંમતમાં માસ્ક મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હવે માત્ર એક રૂપિયામાં નાગરિકોને ટ્રીપલ લેયર માસ્ક આપવાનો નિર્ણય કરવામાં […]


