1. Home
  2. Tag "decision"

આગામી વર્ષોમાં 74 નવી ટનલ બનાવવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય

15,000 કરોડ રૂપિયાના ખર્ચે 49 કિમી લંબાઈની 35 ટનલ બનાવવામાં આવી હવે સરકાર 273 કિલોમીટરની નવી ટનલ બનાવવાની તૈયારી કરી રહી છે નવી દિલ્હીઃ દેશમાં હાઈવે નેટવર્કને મજબૂત કરવા કેન્દ્ર સરકારે આગામી વર્ષોમાં 74 નવી ટનલ બનાવવાનો નિર્ણય કર્યો છે. પ્રોજેક્ટ્સમાં અંદાજિત ખર્ચ 1 લાખ કરોડ રૂપિયા છે. સરકાર દ્વારા 15,000 કરોડ રૂપિયાના ખર્ચે 49 કિમી […]

આસામ વિધાનસભામાં નમાઝ માટેનો વિરામ નાબુદ કરાતા NDAના સભ્યો જ નારાજ

JDUના નેતા નીરજકુમારે સરમાને કર્યા આકરા સવાલ સીએમએ પોતાના નિર્ણયનો કર્યો બચાવ નવી દિલ્હીઃ આસામ વિધાનસભામાં નમાઝ માટેના બે કલાકના વિરામને નાબૂદ કરવાના નિર્ણયને લઈને આસામના મુખ્યમંત્રી હિમંતા સરમાને વિપક્ષ દ્વારા ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહી છે. દરમિયાન એનડીએના સહયોગીઓએ પણ આસામના સીએમ સરમાના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. NDAના સહયોગી JDU અને LJPએ […]

લદ્દાખ: કેન્દ્રશાસિત પ્રદેશમાં 5 નવા જિલ્લાઓની રચનાનો ગૃહ મંત્રાલયનો નિર્ણય

હવે લદ્દાખમાં લેહ અને કારગિલ સહિત કુલ સાત જિલ્લા હશે અત્યારે લદ્દાખમાં બે જિલ્લા લેહ અને કારગિલ છે નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત અને સમૃદ્ધ લદ્દાખના નિર્માણના વિઝનને સાકાર કરવા માટે ગૃહ મંત્રાલયે કેન્દ્રશાસિત પ્રદેશમાં પાંચ નવા જિલ્લાઓની રચના કરવાનો નિર્ણય લીધો છે. આ ઐતિહાસિક નિર્ણય વિશે ‘એક્સ’ પ્લેટફોર્મ પરની પોસ્ટમાં માહિતી આપતાં કેન્દ્રીય ગૃહ […]

ગુજરાતી ભાષા દિવસઃ કવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપનાનો સરકારનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ ‘નર્મદ’ના જન્મદિવસે 24 ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના ગહન આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને સંરક્ષિત કરવાની દિશામાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ વર્ષે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આપણા અમૂલ્ય વારસા સાથે સંકળાયેલા ગુજરાતના મધ્યકાલીન કવિઓની હસ્તપ્રતો અને રચનાઓને સંરક્ષિત કરવા માટે ભક્ત કવિ […]

નીતિન ગડકરીએ TOLL ખતમ કરવાની કરી જાહેરાત, જાણો શું છે નવી સિસ્ટમ

નીતીન ગડકરીએ સેટેલાઇટ ટોલ ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે.. તેમણે કીધું કે સરકાર વર્તમાન ટોલ સિસ્ટમ ખતમ કરી રહી છે. અને ટૂંક સમયમાં સેટેલાઈટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ પ્રણાલીના અમલીકરણ પાછળનો ઉદ્દેશ ટોલ સંગ્રહમાં વધારો કરવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં તેમણે […]

જો બાઇડન યુએસ પ્રમુખપદની રેસમાંથી બહાર થયાં, કહ્યું- આ નિર્ણય અમેરિકાના હિતમાં છે

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રાષ્ટ્રપતિ પદ માટે ફરીથી ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે તેમનાં સહયોગી અને ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસને સર્મથન આપ્યું છે. બાઇડને આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને થવાને માત્ર ચાર મહિનાનો સમય બાકી રહ્યો છે. તેમના આ નિર્ણયથી હવે વ્હાઇટ હાઉસની રેસ રસપ્રદ થઈ […]

સીએમ કેજરીવાલને જામીન, સુપ્રીમ કોર્ટના નિર્ણય પર AAP બોલી – સત્યમેવ જયતે

દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે સીએમ કેજરીવાલને મોટી રાહત આપી છે. કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે ED દ્વારા દાખલ કરવામાં આવેલા એક્સાઇઝ પોલિસી કેસમાં વચગાળાના જામીન આપતા કહ્યું કે સીએમ કેજરીવાલે 90 દિવસથી વધુ જેલમાં વિતાવ્યા છે. વચગાળાના જામીન આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેજરીવાલ એક ચૂંટાયેલા નેતા […]

ઈન્ડિ ગઠબંધનની આવતીકાલે યોજાનારી બેઠકમાં આગામી નિર્ણય લેવાશેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામમાં એનડીએ અને ઈન્ડિ ગઠબંધન ખરાખરીનો જંગ જામ્યો છે. સરકાર બનાવવાને લઈને રાજકીય પાર્ટીઓમાં પણ તડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. દરમિયાન રાહુલ ગાંધીએ મતદારોનો આભાર માન્યો હતો, તેમજ કહ્યું હતું કે, આવતીકાલે ઈન્ડિ ગઠબંધનની બેઠક યોજાશે તેમાં આગળ શું કરવું તેનો નિર્ણય લેવામાં આવશે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દેશે […]

અમેરિકાઃ ચીની ઉત્પાદનો પર ભારે આયાત ડ્યુટી લગાવવા નિર્ણય

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ચીનના ઈલેક્ટ્રિક વાહનો, બેટરી, સ્ટીલ, સોલાર સેલ અને એલ્યુમિનિયમ પર ભારે ડ્યૂટી લાદી છે. તેમનું કહેવું છે કે આ સુનિશ્ચિત કરશે કે અમેરિકન કામદારો અન્યાયી વેપાર પ્રથાઓથી પ્રભાવિત ન થાય. જેમાં ચાઈનીઝ ઈલેક્ટ્રિક વાહનો પર 100 ટકા ડ્યૂટી, સેમિકન્ડક્ટર પર 50 ટકા ડ્યૂટી અને ઈલેક્ટ્રિક વ્હીકલ બેટરી પર 25 […]

ધર્મના નામે આરક્ષણ નહીં, રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય નહીં પલટાયઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જી, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ટીએમસીએ વોટ બેંકની રાજનીતિ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ દરમિયાન તેમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના બેરકપુરમાં જનસભાને સંબોધિત કરતી વખતે પાંચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code