1. Home
  2. Tag "decreased"

બેરોજગારીનો દર 2018-19માં 5.8 ટકાથી ઘટીને 2020-21માં 4.2 ટકા થયો

નવી દિલ્હીઃ  31 જાન્યુઆરી, 2023 ના રોજ સંસદમાં ‘આર્થિક સમીક્ષા 2022-23’ રજૂ કરતા, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન  નિર્મલા સીતારમણે ધ્યાન દોર્યું કે જ્યારે રોગચાળાએ શ્રમ બજારો અને રોજગાર ગુણોત્તર બંનેને અસર કરી છે, ત્યારે હવે ઝડપી પ્રતિસાદ મળી રહ્યો છે. રોગચાળા પછી છેલ્લાં કેટલાંક વર્ષોમાં સતત પ્રયાસો અને ભારતમાં શરૂ કરવામાં આવેલી વિશ્વની […]

ગુજરાતમાં સિંહ, દીપડા અને રિંછની વસતી વધી પણ ગીધની વસતીમાં 225 ટકાનો ઘટાડો

અમદાવાદઃ ગુજરાતના વન વિભાગના પ્રયાસો અને લોકોમાં પણ આવેલી જાગૃતીના કારણે વન્ય પ્રાણીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.છેલ્લાં 15 વર્ષમાં ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટિક સિંહોની સંખ્યામાં 88 ટકાનો વધારો થયો છે. દીપડા અને રીંછની સંખ્યા પણ વધી છે. જોકે, પ્રકૃતિના સફાઇ કામદાર ગણાતા ગીધ 225 ટકા ઘટી ગયા છે. દર ત્રીજી માર્ચના રોજ ‘વર્લ્ડ વાઇલ્ડલાઇફ’ […]

ભારતમાં બેરોજગારી દર ઘટ્યો, બેરોજગારી દર 6.57 ટકા પર પહોંચ્યો

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક નુકશાન થયું છે અને અનેક યુવાનોએ કોરોના કાળમાં નોકરી ગુમાવી છે. જો કે, કોરોનાની અસર ઓછી થતા ફરીથી વેપાર-ધંધો પાટે ચડી રહ્યો છે. તેમજ ફરીથી યુવાનોને રોજગાર મળી રહ્યો છે.  ભારતીય બેરોજગારી દરમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી અનુસાર જાન્યુઆરીમાં દેશનો બેરોજગારી દર […]

ઓનલાઈન શિક્ષણને લીધે વિદ્યાર્થીઓમાં લખવાની પ્રેક્ટિસ છૂટી, સતત ત્રણ કલાક પેપર લખી શક્તા નથી

અમદાવાદઃ કોરોનાના કાળે સૌથી વધુ નુકશાન શિક્ષણને કર્યું છે. કોરોનાના કાળ દરમિયાન શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ હતું અને વિદ્યાર્થીઓને ઓનલાઈ શિક્ષણ આપવામાં આવતું હતું. ઓનલાઈન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓના અધ્યયન પર ખાસ અસર પડી હતી. વિદ્યાર્થીઓને લખવાની હથરોટી છૂટી ગઈ છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં તમામ પ્રશ્નો આવડતા હોવા છતાં નિયત સમયમાં તેનો જવાબો લખી શક્તા નથી. […]

અમદાવાદમાં 10 દિવસમાં ડેન્ગ્યુના 170 કેસ નોંધાયા, કેસમાં ઘટાડો થયો હોવાનો મ્યુનિનો દાવો

અમદાવાદઃ શહેરમાં વાદળછાંયા વાતાવરણને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. તેના લીધે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ચોમાસાની સિઝન પૂર્ણ થવા આવી છતાં રોગચાળો કાબુમાં આવતો નથી. જોકે, શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સત્તાવાર રીતે ચાલુ ઓક્ટોમ્બર માસમાં છેલ્લા 10 દિવસમાં ડેન્ગ્યુના 170 કેસો અને ચિકનગુનિયાના 69 કેસો નોંધાયા છે. મ્યુનિ.ના […]

કોરોના દર્દી સાજા થવાનો રેટ માત્ર 56 દિવસમાં 22 ટકા ઘટીને 75.54 સુધી આવી ગયો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ કુદકે ને ભૂસકે વધતા જાય છે, સાથે મૃત્યુઆંક પણ વધતો જાય છે. ચિંતાજનક બાબત એ છે કે, દર્દીઓને સાજા થવાનો રિકવરી રેટ પણ ઘટતો જાય છે. ગુજરાતમાં છેલ્લા 56 દિવસમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 97.49 ટકાથી ઘટીને 75.54 ટકા સુધી પહોંચી ગયો છે, એટલે કે 22.11 ટકા રિકવરી રેટ ઘટ્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code