આજે સંરક્ષણ ક્ષેત્ર ભારતીય અર્થતંત્રના વિકાસ એન્જિનને શક્તિ આપી રહ્યું છેઃ રક્ષા મંત્રી
બેંગ્લોરઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે 10 ફેબ્રુઆરી, 2025ના રોજ કર્ણાટકના બેંગાલુરુમાં યેલાહંકા એરફોર્સ સ્ટેશન ખાતે એરો ઇન્ડિયાની 15મી આવૃત્તિનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, “એરો ઇન્ડિયા 2025 મહત્વપૂર્ણ અને ફ્રન્ટિયર ટેકનોલોજીનો સંગમ છે. જે આજની અનિશ્ચિતતાઓને પહોંચી વળવા માટે પારસ્પરિક આદર, પારસ્પરિક હિત અને પારસ્પરિક લાભ પર આધારિત સમાન વિચારધારા ધરાવતા દેશો વચ્ચેના સંબંધોને વધુ […]