1. Home
  2. Tag "Defense minister Rajnath singh"

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે આસામના પ્રવાસે,તેજપુર યુનિવર્સિટીના 21મા દીક્ષાંત સમારોહમાં લેશે ભાગ

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે આસામની લેશે મુલાકાત તેજપુર યુનિવર્સિટીના 21મા કોન્વોકેશનમાં લેશે ભાગ કોન્વોકેશન દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાત કરશે દિલ્હી:રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે આસામના તેજપુર જિલ્લાની મુલાકાત લેશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આ સમયગાળા દરમિયાન તેજપુર યુનિવર્સિટીના 21માં દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમની મુલાકાત વિશે માહિતી આપતા સંરક્ષણ પ્રધાને […]

રક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કેન્યાના સંરક્ષણ મંત્રી એડન બેર ડ્યુએલ વચ્ચે બેઠક મળી

નવી દિલ્હીઃ રક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કેન્યાના સંરક્ષણ મંત્રી એડન બેર ડ્યુએલ વચ્ચે આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાતચીત થઈ હતી.  ડ્યુએલ 3 દિવસની મુલાકાતે ભારત આવ્યા છે. દ્વિપક્ષીય બેઠક દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારતે આફ્રિકન દેશો સાથે વાતચીતને પ્રાથમિકતા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ G-20 સભ્ય […]

રક્ષા મંત્રી રાજનાથ સિંહે મલેશિયામાં રામકૃષ્ણ મિશન,બાટુ ગુફા મંદિરની મુલાકાત લીધી

દિલ્હી : રક્ષામંત્રી રાજનાથ સિંહે મંગળવારે અહીં રામકૃષ્ણ મિશનની મુલાકાત લીધી હતી અને સ્વામી વિવેકાનંદને “ગ્લોબલ યુથ આઇકોન” તરીકે વર્ણવતા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે મલેશિયામાં આધ્યાત્મિક નેતાની પ્રતિમા ભારતીય સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની સાક્ષી છે. સિંહ મલેશિયાની ત્રણ દિવસની મુલાકાતે રવિવારે કુઆલાલંપુર પહોંચ્યા હતા. એડવાન્સ્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની શરૂઆત પછી આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત […]

રક્ષા મંત્રી રાજનાથ સિંહે મલેશિયાના વડાપ્રધાન સાથે કરી મુલાકાત,દ્વિપક્ષીય સંબંધો પર થઈ વાત

દિલ્હી :રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે તેમના સકારાત્મક વલણની પ્રશંસા કરી. સિંહે મલેશિયાના સંરક્ષણ પ્રધાન મોહમ્મદ હસન સાથે પણ મુલાકાત કરી અને તેમની સાથે દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી.સંરક્ષણ પ્રધાન મલેશિયા સાથે સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત કરવાના […]

POKને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહનું મોટું નિવેદન,કહ્યું- ‘POK ભારતનો હિસ્સો હતો,છે અને રહેશે’

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયેલા કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે પીઓકે પર ગેરકાયદે કબજો કરીને પાકિસ્તાનનો તેના પર કોઈ અધિકાર નથી. તેમણે કહ્યું કે ભારતની સંસદમાં PoK અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અને PoK ભારતનો હિસ્સો હતો, છે અને રહેશે. તેમણે કહ્યું […]

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું- 2047 સુધીમાં ભારત વિકસિત દેશ બની જશે

મુંબઈ : રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ ક્ષેત્રમાં સાયબર ખતરાઓમાં વધારો વચ્ચે ટેક્નોલોજીના વિકાસ પર ભાર મૂકતા કહ્યું છે કે, ભારત 2047 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બનશે. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ ટેક્નોલોજી (DIAT) ના કોન્વોકેશનમાં બોલતા રાજનાથ સિંહે કહ્યું કે દેશ હવે આત્મનિર્ભર બની રહ્યો છે અને આર્થિક નિષ્ણાતોના મતે ભારત 2027 […]

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાનને ફોન કર્યો,બંને નેતાઓએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા  

દિલ્હી:રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે પોતાના ઓસ્ટ્રેલિયન સમકક્ષ રિચર્ડ માર્લ્સ સાથે વાત કરી હતી.આ દરમિયાન, બંને નેતાઓએ દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને મજબૂત કરવા માટે બંને પક્ષોની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.આ ટેલિફોનિક વાતચીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનીઝ વચ્ચે દિલ્હીમાં વાતચીતના એક દિવસ પહેલા થઈ હતી. સિંહે ટ્વીટ કર્યું, “ઓસ્ટ્રેલિયન નાયબ વડાપ્રધાન અને […]

INS વિક્રાંત પર નૌસેનાના ટોચના કમાન્ડરોની બેઠક,રક્ષા મંત્રી રાજનાથ સિંહ સંબોધશે

દિલ્હી:રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ભારતીય નૌકાદળના ટોચના કમાન્ડરો સોમવારે એટલે કે સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર યોજાનારી એક મોટી કોન્ફરન્સમાં ભારતના દરિયાઈ સુરક્ષા પડકારોની વ્યાપક સમીક્ષા કરશે.પ્રથમ વખત આ દ્વિવાર્ષિક કમાન્ડર કોન્ફરન્સ એરક્રાફ્ટ કેરિયર પર યોજાઈ રહી છે.હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધતી હાજરી વચ્ચે તેને દરિયાઈ ક્ષેત્રમાં ભારતની પ્રાથમિકતાના પ્રતીક તરીકે જોવામાં આવી રહ્યું […]

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ઉત્તરાખંડના ત્રણ પુલનું ઉદ્ઘાટન કરશે

દહેરાદુન:રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે સવારે 9:45 વાગ્યે વર્ચ્યુઅલ માધ્યમથી સીમા સડક સંગઠન તરફથી નિર્મિત 75 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને જનતા માટે સમર્પિત કરશે.આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાં BRO 66 RCC હેઠળ સિમલી ગ્વાલદમ રોડ પર બાંધવામાં આવેલા ત્રણ પુલનો પણ સમાવેશ થાય છે. BRO 66 RCC ગૌચરના કમાન્ડિંગ ઓફિસર મેજર શિવમ અવસ્થીએ જણાવ્યું હતું કે,રક્ષા મંત્રી […]

ઉત્તરાખંડ ચૂંટણીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહ ‘પુષ્પા’ ફિલ્મના અંદાજમાં બોલ્યા આ ડાયલોગ..

નવી દિલ્હીઃ સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા’એ લોકો ઉપર અનેરો જાદુ કર્યો છે. આ ફિલ્મ સામાન્ય પ્રજાની સાથે ક્રિકેટરો, ફિલ્મી કલાકારો અને રાજનેતાઓને પણ પસંદ આવી છે. તેમજ ‘પુષ્પા’ ફિલ્મના ડાયલોગના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર લોકો મુકી રહ્યાં છે. દરમિયાન હવે દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ એક કાર્યક્રમમાં ‘પુષ્પા’ ફિલ્મના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code