1. Home
  2. Tag "Defense minister Rajnath singh"

ભવિષ્યના ટેકનોલોજી આધારિત યુદ્ધોમાં સરહદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ જીત નક્કી કરશે: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

નવી દિલ્હી, 16 જુલાઈ 2026: દેશની સરહદો પર મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વ પર ભાર મૂકતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે, ભવિષ્યના ટેકનોલોજી આધારિત યુદ્ધોમાં માત્ર આધુનિક હથિયારો જ નહીં, પરંતુ સરહદી રસ્તાઓ, ટનલ, એરફિલ્ડ અને બંદરો પણ એટલા જ નિર્ણાયક સાબિત થશે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (BRO) ના સ્ટ્રેટેજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ક્લેવમાં સંબોધન કરતા તેમણે આ […]

ભારત રશિયા પાસેથી 288 નવી S-400 મિસાઈલો ખરીદશે, સુરક્ષામાં થશે વધારો

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: સરહદ પર વધતા જતા પડકારો અને પાકિસ્તાન-ચીન જેવી દુશ્મન તાકાતોને જડબાતોડ જવાબ આપવા માટે ભારત પોતાની સૈન્ય શક્તિમાં અભૂતપૂર્વ વધારો કરી રહ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વ હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ એ રશિયા પાસેથી વધારાની 288 જેટલી S-400 સરફેસ-ટુ-એર મિસાઈલો ખરીદવા માટે લીલી ઝંડી આપી દીધી છે. આ સાથે […]

સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્ર એકબીજાના પૂરક છે: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

હરિદ્વાર, 6 ફેબ્રુઆરી 2026: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે હરિદ્વારમાં કહ્યું કે સંતો સદીઓથી સાંસ્કૃતિક પ્રવાહના રક્ષક રહ્યા છે અને સંત પરંપરા દેશની સૌથી મોટી તાકાત છે. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્ર એકબીજાના પૂરક છે. આ સમારોહ ભારત માતા મંદિર ખાતે સ્વામી સત્યમિત્રાનંદ ગિરિ મહારાજની સ્મૃતિમાં આયોજિત શ્રીવિગ્રહ મૂર્તિ […]

લોકસભામાં રાહુલ ગાંધીના વક્તવ્ય મુદ્દે હોબાળો, જાણો શું છે મામલો?

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી, 2026: Uproar over Rahul Gandhi’s speech in Lok Sabha લોકસભામાં આજે સોમવારે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ચીન-ભારત સંબંધ અંગે હજુ પ્રકાશિત નહીં થયેલા પુસ્તક વિશે બોલવાનો પ્રયાસ કરતાં સત્તાપક્ષ તરફથી ભારે હોબાળો થયો હતો. આ ઊહાપોહ વચ્ચે લોકસભાની બેઠક વારંવરા મુલતવી રાખવાની ફરજ પડી હતી. શું હતો મામલો? બજેટ સત્રના […]

ભારતીય સેના નિઃસ્વાર્થ સેવા અને અતૂટ સંકલ્પનું પ્રતીક: PM મોદી

નવી દિલ્હી, 15 જાન્યુઆરી 2026 : દેશ આજે ‘સેના દિવસ‘ની ઉજવણી કરી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સેનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ભારતીય સેના નિઃસ્વાર્થ સેવા અને અપ્રતિમ સાહસનું પ્રતીક છે. સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં પણ આપણી સેના અતૂટ સંકલ્પ સાથે દેશની સુરક્ષા કરે છે. વડાપ્રધાને સોશિયલ મીડિયા ‘એક્સ’ પર પોસ્ટ દ્વારા જણાવ્યું […]

આજના વિશ્વને વૈશ્વિક પડકારોના ઉકેલ માટે એક નવા સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂર – સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

નવી દિલ્હી: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે આજના વિશ્વને વૈશ્વિક પડકારોના ઉકેલ માટે એક નવા સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂર છે. રાજનાથ સિંહે ગઈકાલે લખનઉમાં વિશ્વના મુખ્ય ન્યાયાધીશોના આંતરરાષ્ટ્રીય પરિષદમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર ઇઝરાયલ-હમાસ અને યુક્રેન-રશિયા સંઘર્ષો જેવા વૈશ્વિક સંઘર્ષો તેમજ સુદાનમાં ઉદ્ભવતા માનવતાવાદી સંકટમાં […]

સંરક્ષણમાં આત્મનિર્ભરતાએ માત્ર એક વિકલ્પ નથી, પરંતુ અસ્તિત્વ અને પ્રગતિ માટે એક શરત છે: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભાર મૂક્યો છે કે સંરક્ષણમાં આત્મનિર્ભરતા એ માત્ર એક વિકલ્પ નથી, પરંતુ અસ્તિત્વ અને પ્રગતિ માટે એક શરત છે. તેમણે કહ્યું કે સરકાર માને છે કે આત્મનિર્ભર ભારત તેની વ્યૂહાત્મક સ્વાયત્તતાનું રક્ષણ કરી શકે છે. મંત્રીએ ગઈકાલે નવી દિલ્હીમાં સંરક્ષણ પરિષદ દરમિયાન આ વાત કહી હતી. ઓપરેશન સિંદૂરની સફળતા પર પ્રકાશ […]

ભારતઃ 1.45 લાખ કરોડના 10 સૈન્ય પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી

નૌકાદળના પ્રોજેક્ટ 17 બ્રાવો હેઠળ સાત નવા યુદ્ધ જહાજોના સંપાદનનો પણ સમાવેશ આર્મી T-72ને સ્વદેશી FRCV સાથે બદલવાની યોજના બનાવી રહી છે નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશની સંરક્ષણ પ્રણાલીને આધુનિક બનાવવા માટે ત્રણ સેવાઓ માટે રૂ. 1.45 લાખ કરોડના મૂલ્યના 10 મૂડી સંપાદન પ્રસ્તાવોને મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રાલય ભારતીય નૌકાદળ માટે સાત અદ્યતન ફ્રિગેટ્સનું […]

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે આસામના પ્રવાસે,તેજપુર યુનિવર્સિટીના 21મા દીક્ષાંત સમારોહમાં લેશે ભાગ

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે આસામની લેશે મુલાકાત તેજપુર યુનિવર્સિટીના 21મા કોન્વોકેશનમાં લેશે ભાગ કોન્વોકેશન દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાત કરશે દિલ્હી:રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે આસામના તેજપુર જિલ્લાની મુલાકાત લેશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આ સમયગાળા દરમિયાન તેજપુર યુનિવર્સિટીના 21માં દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમની મુલાકાત વિશે માહિતી આપતા સંરક્ષણ પ્રધાને […]

રક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કેન્યાના સંરક્ષણ મંત્રી એડન બેર ડ્યુએલ વચ્ચે બેઠક મળી

નવી દિલ્હીઃ રક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કેન્યાના સંરક્ષણ મંત્રી એડન બેર ડ્યુએલ વચ્ચે આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાતચીત થઈ હતી.  ડ્યુએલ 3 દિવસની મુલાકાતે ભારત આવ્યા છે. દ્વિપક્ષીય બેઠક દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારતે આફ્રિકન દેશો સાથે વાતચીતને પ્રાથમિકતા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ G-20 સભ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code