1. Home
  2. Tag "Defense minister Rajnath singh"

વીરતાનું રતન CDS બિપિન રાવતના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, PM મોદી, રક્ષા મંત્રી, ગૃહમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું

હેલિકોપ્ટર ક્રેશમાં CDS બિપિન રાવતનું નિધન પીએમ મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહે દુ:ખ વ્યક્ત કર્યું CDS બિપિન રાવત સહિત તેમના પત્નિ અને અન્ય સશસ્ત્ર દળોના જવાનોના પણ મોત નવી દિલ્હી: આજે બપોરે તામિલનાડુના કૂન્નુરમાં વાયુસેનાનું હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ હેલિકોપ્ટર ક્રેશમાં CDS બિપિન રાવત સહિત તેમના પત્નિ મધુલિકા રાવતનું પણ […]

કૂન્નુર હેલિકોપ્ટર ક્રેશ: ગંભીર રીતે ઘાયલ CDS રાવત, રક્ષામંત્રી રાજનાથ સિંહ CDSના નિવાસસ્થાને પહોંચ્યા

કૂન્નુર હેલિકોપ્ટર ક્રેશમાં ગંભીર રીતે ઘાયલ CDS બિપિન રાવતની તબિયત નાજુક સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કેબિનેટ બેઠક અધવચ્ચેથી છોડીને તેમના ઘરે પહોંચ્યા તેમના પરિવારજનો સાથે કરી મુલાકાત નવી દિલ્હી: કૂન્નુર હેલિકોપ્ટર ક્રેશમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત પણ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેઓની સ્થિતિ નાજુક છે અને અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. […]

ભારત તમામ પડકારોનો સામનો કરવા સક્ષમઃ રક્ષામંત્રી રાજનાથસિંહ

ચંદીગઢમાં વૈજ્ઞાનિકો સાથે કર્યો સંવાદ એપીજે અબ્દુલ કલામજીને કર્યાં યાદ દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથસિંહએ જણાવ્યું હતું કે, ભારત શાંતિપ્રિય દેશ છે અને તે કોઈ સાથે ઘર્ષણમાં ઉતરવા માંગતું નથી. પરંતુ દરેક પડકારનો સામનો કરવા સક્ષમ છે. રાજનાથસિંહે ગુરુવારે ચંદીગઢમાં રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠનની પ્રયોગશાળાની મુલાકાત લીધા બાદ વૈજ્ઞાનિકોને સંબોધિત કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, […]

આઝાદી બાદથી વીર સાવરકરને બદનામ કરવાની મુહિમ ચાલી રહી છે: RSS પ્રમુખ મોહન ભાગવત

લેખક ઉદય મહુરકર અને ચિરાયુ પંડિતના વીર સાવરકર પરના પુસ્તકનું વિમોચન સ્વતંત્રતા બાદથી જ વીર સાવરકરને બદનામ કરવાની મુહિમ ચાલી રહી છે: મોહન ભાગવત વીર સાવરકર મુસ્લિમ વિરોધી ન હતા, તેઓએ ઉર્દુમાં ગઝલ લખી છે નવી દિલ્હી: લેખક, વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક ઉદય મહુરકર અને એમ.એસ. યુનિવર્સિટીના પ્રોફેસર ચિરાયુ પંડિતના પુસ્તક ‘વીર સાવરકર હૂ કુડ […]

ચીન સરહદને જોડતા માર્ગ પર નિર્માણ પામેલા 4 બ્રીજનું આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે લોકાર્પણ

ભારતીય સેના પહોંચશે હવે ચીન સુધી ચીનને જોડતા નવનિર્મિત 4 બ્રીજનું રક્ષામંત્રી ઓનલાઈન લોકાર્પણ કરશે   દિલ્હીઃ-દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજરોજ સોમવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચીન સરહદને જોડતા માર્ગો પર નવા બનાવવામાં આવેલા 4 બ્રીજનું લોકાર્પણ કરશે, ઉદઘાટન કરશે. આ ચાર બ્રીજમાં એક સ્પાન બ્રિજ અને ત્રણ બેલી બ્રિજનો સમાવેશ થાય છે. આ વ્યૂહાત્મક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code